SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પર તપની મહત્તા તેના લીધે જ તેઓ માત્ર સાડા ખાર વર્ષ જેટલા સમયમાં પેાતાનાં અતિ ભારે કર્માં ખપાવી શકયા હતા. એટલે દરેક શ્રમણને માટે–સાધુને માટે તપની આરાધના અવશ્યકરણીય છે. ૧૩ તપ કાને કહેવાય ? તપની વ્યાખ્યા જૂદા જૂદા ધર્મોમાં જૂદી જૂદી રીતે કરવામાં આવી છે. કેાઈ એ અમૂક વ્રતને જ તપ માન્યું છે; કાઈ એ વનવાસ, કંદમૂળભક્ષણ કે સૂર્યની આતાપનાને જ તપ ગણ્યું છે; તેા કેાઈ એ કેવળ દેહ અને ઇંદ્રિયાનાં દમનથી જ તપની પૂર્ણુતા સ્વીકારી છે. પરંતુ જૈન મહષિઓએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ એમાસી છ ઢાઢમાસી એ ૨ x ૩૦ X = ૩૬૦ ૧૫૫ × ૩૦ x ૨= ૯૦ ૧૪ ૩૦ × ૧૨ = ૩૬૦ માં X ૩૦ x ૭૨ = ૧૦૮૦ = ૧૦ માસક્ષમણું માર પક્ષક્ષમણ માંતર સતાભદ્રપ્રતિમા એક મહાભદ્રપ્રતિમા એક અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ખાર છઠ્ઠું (બે ઉપવાસ) ખસા એગણત્રીસ ભદ્રપ્રતિમા એક ઉપવાસ પારણાનાં દિવસે = ૩ x ૧૨ = ૨ X ૨૨૯ = = = = ૩૬ ૪૫૮ ૨ ૩૪૯ ૪૫૧૫
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy