SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ માટે તપનું વિધાન ૫૧ ઉત્કૃષ્ટ આરાધન કરવાનું છે, તેથી જ શ્રી દશવૈકાલિકસૂત્રના પ્રારંભમાં ઘ૪મો મામુવિ, અહિંસા સંજમો તવો” એ વચન ઉચ્ચારાયેલાં છે. ચતુર્વિધ ધર્મમાં પણ તપનું વિધાન છે જ. વળી દરેક સાધુએ પંચાચરનું પાલન કરવાનું છે, તેમાં પણ તપને લગતે આચાર નિર્દિષ્ટ છે. ઉપરાંત દશ પ્રકારના યતિધર્મ કે શ્રમણધર્મમાં પણ તપને સ્પષ્ટ ઉલ્લેખ છે, એટલે દરેક સાધુએ પિતાથી બને તેટલું તપ કરવાનું છે. સાધુઓને માટે શ્રમણ શબ્દનો વ્યવહાર થાય છે. આ શ્રમણ શબ્દની એક વ્યુત્પત્તિ એવી છે કે “કાવ્યતીતિ –શ્રમઃ ” જે તપ કરે તે શ્રમણ કહેવાય.” શ્રમણ ભગવાન મહાવીરે સાધનાકાલમાં ઘણું તપ કર્યું હતું ૪ શ્રી મહાવીર સ્વામીને સાધનાકાલ ૪૫૧૫ દિવસનો એટલે ૧૨ વર્ષ, ૬ માસ અને ૧૫ દિવસનો ગણાય છે. એટલા દિવસમાં પારણાનાં દિવસે તે માત્ર ૩૪૯ જ હતા અને બાકીના બધા દિવસે ઉપવાસના હતા. તે નીચે મુજબ – દિવસ છ માસી એક ૬ X ૩૦ X ૧ = ૧૮૦ છ માસી એક (ઊણા પાંચ દિવસની) ૬ ૪ ૩૦ ૫ = ૧૭૫ ચિમાસી નવ ૯ = ૧૦૮૦ ત્રણમાસી બે ૨ = ૧૮૦ અઢી માસી બે રા ૪ ૩૦ x ૨ = ૧૫૦ X | X જ છે x x x દ ૩ X ૩૦ X X X
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy