SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાનના પ્રકારો ] પા જેટલા વખતનુ' પ્રત્યાખ્યાન થાય તેટલા વખતનું પ્રત્યા કરી લેવું એ દૃષ્ટિએ આ સાંકેતિક પ્રત્યાખ્યાનની ચેાજના છે. કાઈને એમ લાગતું હશે કે આમાં શું? પણ આ પ્રત્યાખ્યાનામાં પણ કાઇ વાર ઘણી આકરી કસેાટી થાય છે. દાખલા તરીકે ચંદ્રાવતસ રાજાએ એવા અભિગ્રહ લીધે હતા—એવુ' પ્રત્યાખ્યાન કર્યું હતું કે જ્યાં સુધી દીવા અળે ત્યાં સુધી કાયાસ–કાઉસ્સગ્ગ ન પારુ'. હવે દીવા અળી રહેવા આવ્યા, ત્યારે દાસીએ ધાર્યું કે અંધારું' થશે તા રાજા અપ્રસન્ન થશે, તેથી તેણે દીવામાં તેલ પૂ. એ રીતે કરી પણ જ્યારે દીવામાં તેલ ખૂટવા આવ્યું, ત્યારે ફરીથી પૂર્યુ. તેથી રાજા આખી રાત્રિ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા રહ્યા અને સવાર થયું. ત્યારે કાઉસ્સગ્ગ પાર્ટીં-પૂ કર્યાં. પરંતુ તે વખતે તેમના બંને પગે લેાહીથી ભરાઈ ગયા હતા, એટલે તે નીચે ઢળી પડવા અને કાલધર્મ પામ્યા, પ્રત્યાખ્યાનની આવી દૃઢતાથી તે દેવ થયા. (૧૦) અલ્ટ્રાપ્રત્યાખ્યાન—સમયમર્યાદાવાળું પ્રત્યાખ્યાન. આ પ્રત્યાખ્યાનને કાલિક પ્રત્યાખ્યાન પણ કહેવામાં આવે છે. તેના દસ પ્રકારો છે: (૧) નમસ્કારસહિત (નમુકકારસહિય). આ પ્રત્યાખ્યાનને નવકારશી કહેવામાં આવે છે. તેમાં સૂર્યોદયથી એ ઘડી સુધી ચારે પ્રકારના આહારના ત્યાગ હેાય છે. (ર) પૌરુષી (પારસી). આ પ્રત્યાખ્યા નમાં સૂર્યોક્રયથી એક પ્રહર સુધી ચારે પ્રકારના આહારના ત્યાગ હાય છે. પ્રહર જેટલા સમયને શાસ્રીય પરિભાષામાં પૌરુષી કહેવામાં આવે છે, કારણ કે એટલા સમય પુરુષની
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy