SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સારા નિયમા–વંકચૂલની વાર્તા ] ૨૦ આકર્ષાઈને નગરમાં ઢંઢેરો પીટાળ્યે કે ‘ જે કાઇ વૈદ્ય, હકીમ, મંત્રવાદી કે જડીબુટ્ટીને જાણનાર મારા સામત વંકચૂલનું દર્દ મટાડશે તેને મેાંમાગ્યું ધન આપીશ.' એટલે એક વૃદ્ધ વૈદ્ય આગળ આવ્યેા ને તેણે વંકચૂલના રાગનું પાકું નિદાન કરીને જણાવ્યું કે ‘જો આ દીને કાગડાનું માંસ ખવડાવવામાં આવશે તે ખચી શકશે, અન્યથા જીવવાની કેાઇ આશા નથી.’ આ સાંભળી આજુબાજુના માણસે મેલી ઉચા કે • એમાં શું માટી વાત છે? હમણાં જ કાગડાનું માંસ હાજર કરીએ.’ ત્યારે વંકચૂલે કહ્યું કે મારો દેહ કાલે પડતા હાય તા ભલે આજે પડે, પણ મારે નિયમ તેાડીશ નહિ. કાગડાનું માંસ મે વર્જ્ય કર્યું છે.’ સગાંસ્નેહીઓએ તથા મિત્ર વગેરેએ તેને ખૂબ સમજાવ્યેા કે પ્રાણકષ્ટ હાય ત્યાં નિયમ સામુ જોવાય નહિ,’ પણ તે એકના એ થયા નહિ. નિયમમાં કેટલી મક્કમતા! કેટલું દૃઢપણું ! ( આજે તા મૃત્યુની છાયા પડી કે ‘ગમે તે કરા પણુ, મારા જીવ બચાવા !' એવા શબ્દો સત્ર સંભળાય છે અને છેલ્લી ઘડી સુધી ઇંજેકશને તથા અભક્ષ્ય દવાઓના મારે ચાલુ રાખવામાં આવે છે ! જાણે કે એ ઈંજેકશના અને દવાએજ નવું જીવન આપવાના ન હાય ! પણ નદીએ એ વિચાર કરતા નથી કે જો દવાઓમાં નવુ' જીવન આપવાની તાકાત ડૉકટરાના માતાપિતા કે પત્નીપુત્રા શા આ ઈંજેકશના અને હાત તા ખુદ માટે મરણુ
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy