SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષાપદ ] ગૃહસ્થ છે કે ભિક્ષુ, જેમણે કષાયોને શાંત કર્યા છે, તે સંયમ અને તપનું પાલન કરવાથી તે સ્થાનેમાં અર્થાત્ . દેવલોકમાં જાય છે. दुल्लहा उ मुहादाई, મુનીવી વિ ટુકદ્દા | मुहादाई मुहाजीवी, दो वि गच्छंति सोग्गइं ॥ २० ॥ [ દશ૦ અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૧૦ ] આ જગતમાં કઈ પણ પ્રકારના બદલાની આશા રાખ્યા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા આપનારા દુર્લભ. છે, તેમ કેવળ સંયમનિર્વાહને માટે જ ભિક્ષા ગ્રહણ કરનારા પણ દુર્લભ છે. નિઃસ્વાથ દાતા અને નિઃસ્વાર્થી ભિક્ષુ બંને ઉત્તમ ગતિને પામે છે. जत्थेव पासे कइ दुप्पउत्तं, વા વાયા કટુ માળ | तत्थेव धीरो पडिसाहरिज्जा, आइन्नओ खिप्पमि वक्खलीणो ।। २१ ॥ [ દશ૦ ચૂ૦ ૨, ગા. ૧૪] જ્યારે પણ પોતે પિતાને મન, વચન, કાયાથી કયાંઈ પણ પ્રવૃત્ત થતે દેખે ત્યારે ધીર પુરુષ, ઘોડાને લગામથી ખેંચવામાં આવે છે, એ રીતે, એજ ક્ષણેપિતાની જાતને એ દુષ્પવૃત્તિમાંથી હટાવી દે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy