SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ [ શ્રી વીર-વચનામૃત પાપી આત્માઓ નરકોનિમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાધામીઓ તેમને શિરચ્છેદ કરી, તેમના શરીરમાંથી લેહી કાઢી તેને ધગધગતી લેખંડની કઢાઈમાં નાખી ખૂબ ઉકાળે છે, અને પછી તે ઉકળતા લેહીની કઢાઈમાં તે જીને નાખી ખૂબ તપાવે છે. આ વખતે તે પાપીઆત્માઓ જેમ તપેલા તવા ઉપર માછલી તરફડે તેમ અસહ્ય દુઃખથી રીબાતાં તરફડિયાં મારે છે. नो चेव ते तत्थ मसीभवंति, ण मिजती तिव्वभिवेयणाए । तमाणुभागं अणुवेदयंता, __ दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥ १० ॥ [ સૂ. બુ. ૧, અ૫, ઉ૦ ૧, ગા. ૧૬ ] નારકીય જીવોને પરમાધામી ઉકળે છે તથા બ્જે છે, છતાં તે ભસ્મીભૂત થઈ જતા નથી. વળી જે ભયંકર છેદન, તથા તાડન-તર્જન કરવામાં આવે છે, તેનાથી પણ તેઓ મરણને શરણ થતા નથી. પરંતુ પોતે કરેલાં કર્મોના ફળ ભેગવવા માટે તે દુખિયારા જે નિયત સમય સુધી દુઃખ ભેગવ્યા જ કરે છે. ते णं तत्थ णिच्च भीता णिच्चं तसिता णिच्चं छुहिया णिच्चं उव्विग्गा णिच्चं उप्पपुआ णिच्चं वहिया णिच्चं परममसुभमउलमणुबद्धं निरयभवं पच्चणुभवमाणा विहरंति ॥ ११ ॥ [ જવા. પ્રતિ ૩, ઉ. ૨, સૂત્ર ૮૯ ] તે નારકીના છ હમેશાં ભયભીત હોય છે, હમેશાં
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy