SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ નરકની વેદના | ૩૮૯ (નરકમાં યમદૂત જેવા પરમાધામી હોય છે.) તે નરકમાં ઉત્પન્ન થયેલા છવના નાક, કાન તથા હોઠે ને છરીવડે કાપી નાખે છે તથા તેમના મોંમાંથી જીભને એકવેંત જેટલી બહાર ખેંચી કાઢી, તેમાં અણીદાર કાંટાઓ ભેંકીને પરિતાપ ઉપજાવે છે. ते तिप्पमाणा तलसंपुडं व्व પારંઢિયે તત્ય થતિ વા | गलंति ते सोणिअपूयमंसं, પોફા રવાપરૂદ્ધિચT || ૮ || ( [ સૂટ શ્ર૧, અ૦ ૫, ઉ૦ ૧, ગા૦ ૨૩ ] તે કાપી નાખેલા નાક, કાન તથા હોઠમાંથી રુધિર વહ્યા કરે છે અને પવનને ઝપાટો આવતાં સૂકા તાડપત્રને સમૂહ જેમ ખડખડાટ કરે છે, તેમ પીડા પામી રહેલા એ જ રાત્રિદિવસ કરુણ સ્વરે આકંદ કર્યા કરે છે. (પરંતુ આટલેથી જ વસ્તુસ્થિતિનો અંત આવતો નથી. પરમાધામી લેકે) તેમનાં છેટાયેલાં અંગને અગ્નિજવાળાથી સળગાવે છે અને ત્યારબાદ તેના પર જલદ ક્ષાર છાંટવામાં આવે છે, જેથી તેના અંગમાંથી શેણિત અને માંસ વધુને વધુ ઝર્યા કરે છે. रुहिरे पुणो वच्चसमुस्सिअंगे, भिन्नुत्तमंगे परिवत्तयंता । पयंति णं णेरइए फुरते, सजीवमच्छेव अयोकवल्ले ॥ ९ ॥ [ સૂ૦ મૃ. ૧, અ. ૫, ઉ૦ ૧, ગા. ૧૫ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy