SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વર-વચનામૃત ૩૩૬ कडमेव गहाय नो कलिं, નો તી નો વેવ ટાવર | ૨૦ | एवं लोगम्मि ताइणा, | ગુફા રે ધખે છે ! तं गिण्ह हियति उत्तम, મિવ રેસવાય પણ . ૨૮ [ સુ છુ૧, અ૦ ૨, ઉ૦ ૨, ગા. ૨૩-૨૪ ] જુગાર ખેલવામાં નિપુણ જુગારી જુગાર ખેલતી વખતે જેમ “કૃત” નામના પાસાને જ ગ્રહણ કરે છે, પણ “કલિ” “ત્રેત્તા” કે “દ્વાપર ” ને ગ્રહણ કરતે નથી અને અપરાજિત રહે છે, તેમ પંડિત પુરુષ આ લેકમાં જગત્રાતા સર્વએ જે ઉત્તમ અને અનુત્તર ધર્મ કહ્યો છે, તેને જ પોતાના હિતને માટે ગ્રહણ કરે. બાકીના બધા ધર્મોને તેઓ એ રીતે છેડી દે કે જે રીતે કુશળ જુગારી કૃત” સિવાયના અન્ય પાસાઓને છેડી દે છે. झाणजोगं समाहटु, ___ कायं विउस्सेज्ज सव्वसो । तितिक्खं परमं नच्चा, आमोक्खाए परिव्वएज्जासि ॥ १९ ॥ [ સૂ૦ મુ. ૧, અ ૮, ગા. ૨૬ ] પંડિત પુરુષ ધ્યાનયોગને ગ્રહણ કરે, દેહભાવનાનું સર્વથા વિસર્જન કરે, તિતિક્ષાને ઉત્તમ સમજે અને શરીર પડતાં સુધી સંયમનું પાલન કરતે રહે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy