SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ કામભોગ ] ૨૮૩ હે મનુષ્ય ! તું જીવનને ઝડપથી ચાલ્યુ જનારું માનીને પાપકર્મથી વિરમી જા. જે મનુષ્યે અસયમી હાઈ કામ મૂચ્છિત બન્યા છે, તે મેાહ પામે છે; અર્થાત્ હિતાહિતના વિવેક કરવા શક્તિમાન નથી. अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया । विणिअट्टेज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥ २३ ॥ [ શ॰ અ॰ ૮, ગા૦ ૩૪ ] મનુષ્યનું આયુષ્ય પરિમિત-(ઘણું નાનું) છે; અને પ્રાપ્ત જીવન ક્ષણભ'ગુર છે: વળી સિદ્ધિમા` જ નિત્ય છે, એમ સમજી ભેાગેાથી નિવૃત્ત થવું જોઈએ. સંયુાર ! કવિ ન પુનર્ ? संबोहि खलु पेच दुलहा । नो हूवणमन्ति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥ २४ ॥ [ ૦ ૩ ૧, ૦ ૨, ઉ॰ ૧, ગા૰ ૧ ] . હે પુરુષ ! તમે સમજો. એટલુ કેમ સમજતા નથી કે પલાકમાં સ’એધિ એટલે સમ્યગ્રંદન, સમ્યગ્રજ્ઞાન અને સભ્યચારિત્રની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે ? જે રાત્રિએ ચાલી જાય છે, તે પાછી આવતી નથી અને મનુષ્યનું જીવન પણ ફરીને પ્રાપ્ત થવુ· સુલભ નથી. તાપ કૈં કામભોગ છેાડી આ જીવનમાં અને તેટલુ આત્મકલ્યાણ સાધી લે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy