SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુવિનય ગુરુસેવા) ] ૨૫૫ પર ક્રોધ કરે છે અને તેમણે આપેલી શિક્ષાના અનાદર કરે છે, તે સ્વયં ઘર તરફ આવી રહેલી દિવ્ય લક્ષ્મીને દંડ ઉગામીને હાંકી કાઢે છે. जे आयरिय उवज्झायाणं, सुस्सूसावयणंकरा । तेसिं सिक्खा पवड्ढति, जलसित्ता इव पायवा ||९|| [ શ॰ અ॰ ૯, ૩૦ ૨, ગા॰ ૧૨ ] જે શિષ્ય આચાય અને ઉપાધ્યાયની સેવા કરે છે અને તેમનાં વચન પ્રમાણે ચાલે છે, અર્થાત્ તેમની આજ્ઞાનું પાલન કરે છે, તેની શિક્ષા જલથી સિંચાયેલા વૃક્ષની પેઠે વૃદ્ધિ પામે છે. વિશ્વ શિક્ષા એ પ્રકારની છે : (૧) ગ્રહણા અને (૨) આસેવના. તેમાં શાસ્ત્રજ્ઞાન સંપાદન કરવુ' એ ગ્રહણા શિક્ષા છે અને સાધુના આચાર પ્રમાણે વર્તવાની તાલીમ લેવી એ આસેવના શિક્ષા છે. જ્યાં શિક્ષાને સામાન્ય નિર્દેશ કર્યાં હાય, ત્યાં આ બંને પ્રકારની શિક્ષા સમજવી, आणानिदेसकरे, गुरुण उववायकार । इंगियागारसंपन्ने, से विणीए ति वच्चई ॥ १०॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૨ ] જે શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરનારા હાય, ગુરુની નિકટ રહેતા હાય (ગુરુકુળવાસી હાય), અને ગુરુના ઈંગિત તથા આકારથી મનેાભાવને જાણી કાય
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy