SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ [ શ્રી વીર–વચનામૃત હોય, જે પ્રત્યેક આત્મા પોતે કરેલાં પુણ્ય કે પાપનાં સંસ્કાર પ્રમાણે ઘડાય છે એમ જાણ હોય અને તેથી જ જે પિતાની જાતની બડાઈ કરતે ન હોય, તેને જ સાચે બિનાની જાતને એમ જાણવા Bય કે પ न जाइमत्ते न य रूवमत्ते, न लाभमत्ते न सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता, - ધમણ ને ર મિવરવૂ . ૨૮ w દશ અ. ૧૦, ગા° ૧૯]. જે જાતિમદ, રૂપમદ, લાભમદ, શ્રતમદ, તેમજ બીજા પણ મદ વજીને ધર્મધ્યાનમાં મગ્ન રહેતે હોય, તેને જ સાચે ભિક્ષુ જાણો. पवेयए अज्जपयं महामुणी, ધ ટિમો વચ fu . . निक्खम्म वज्जेज्ज कुसीललिंगं, न यावि हासंकुहए जे स भिक्खू ॥ १९॥ [ દશ અ૦ ૧૦, ગા૦ ૨૦] જે મહામુનિ આર્યમાર્ગને જાણકાર હોય, જે સંયમ ધર્મમાં સ્થિર રહેતું હોય અને બીજાને પણ સંયમધર્મમાં સ્થિર રાખતા હોય, જે સંસાર છોડયા પછી દુરાચારીને વેશ ધારણ કરતા ન હોય તથા કેઈની હાંસી-ઠઠ્ઠામશ્કરી ઉડાવતે ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy