SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ : : - - - - - - - - | ધારા વીસમી સદી ભિક્ષુની ઓળખાણ SOM રીતે જ 5 - निक्खम्ममाणाइ अ बुद्धवयणे, निच्चं चित्तसमाहिओ हविज्जा । इत्थीण वसं न आविगच्छे, વંત નો વિભાગ ને ન મિલ્લૂ . ૨ | જેણે જ્ઞાનીઓનાં વચન સાંભળીને ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો હોય, જે નિત્ય પિતાના ચિત્તને સમાહિત– શાંત રાખતું હોય, જે સ્ત્રીઓની મોહજાળમાં ફસતે ન હોય તથા વમન કરેલા ભેગે ભેગવવાની ઈચ્છા રાખતે ના હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ. વિભિક્ષુ, સાધુ, યતિ, સંયતિ, મુનિ, અણગાર, ઋષિ વગેરે કાર્થી શબ્દો છે. पुढविं न खणे खणविए, सीओदगं न पिए पिआवए । अगणिसत्यं जहा सुनिसिअ, તં ન જે નાવા ને ન fમવઘૂ . ૨ | જે પૃથ્વીને સ્વયં દે નહિ, તેમ જ બીજા પાસે દાવે નહિ; જે સચિત્ત પાણી સ્વયં પીએ નહિ તથા બીજાને પીવરાવે નહિ; જે તીણ શસ્ત્રરૂપ અગ્નિને સ્વયં જલાવે નહિ, તેમ જ બીજા પાસે જલાવરાવે નહિ, તેને જ સાચે ભિક્ષુ જાણો.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy