________________
સાધુધમ –ભિક્ષાચરી ]
हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । चज्जए वेस सामंतं, मुणी एगंतमस्सिए ॥ ११ ॥ [ દર. અ॰ પ, ઉ॰ ૧, ગા॰ ૧૧ ]
એથી દુર્ગતિને વધારનારા ઉપર્યુક્ત દોષોને જાણીને એકાંત મેક્ષની કામનાવાળા મુનિ વેશ્યાઓના મહાલ્લાએનું વન કરે.
साणं सूइअं गाविं, दित्तं गोणं हयं गयं । दूरओ परिवज्जए ॥ १२ ॥ | ||
सहि कलहं जुद्धं,
[
શ॰ અ॰ પુ, ઉ. ૧ ગા૦ ૧૨ ]
૨૧૯
જ્યાં ધૃતરા હોય, તરતની વીયાએલી ગાય હોય, મસ્ત !ખલેા, હાથી કે ઘેાડા હાય, અથવા જે જગાએ ખાલકે ગ્રીડા કરતા હાય, અથવા જ્યાં કલહ થઈ રહ્યો ડાય કે યુદ્ધ મચી રહ્યું હોય, ત્યાં સાધુ પુરુષે જવુ' નહિ. તેને દૂરથી જ ત્યાગ કરવે.
अणुन्नए नावणए, अपट्टेि अणाउले ।
ઢિયાર' નામાાં, મત્તા મુળી રે ।। ૩ । [ દશ. અ॰ ૫, ઉ. ૧, ગા॰ ૧૩ ]
*
ગોચરીએ જઈ રહેલા સાધુ માર્ગમાં પેાતાની દૃષ્ટિને અતિ ઊચી કે નીચી ન રાખે. અભિમાન અથવા દીનતા ચાર ન કરે. સ્વાદિષ્ટ ભાજન મળવાથી ખુશ ન કે ન મળવાથી વ્યાકુળ ન થાય. પેાતાની ઈન્દ્રિયા તથા મનના નિગ્રહ કરી અને સમતાલ રાખતા વિચરે.
થાય