SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ अणावायमसंलोए, अणावाए चेव होइ आवायमसंलोए, आवाए चेव अणावायम संलोए, समे असिरे वावि, [ શ્રી વીર–વચનામૃત परस्सणुवघाइए संलोए । સંજોપ || || 1 અાિમિ ૨ ॥ ૨ ॥ विच्छिन्ने दूरमोगाढे, नासन्ने विलवज्जिए । उच्चाराईणि तस पाणीय रहिए, મેÒિ || ૨૩ || [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૧૬-૧૭–૧૮ (૧) જ્યાં કેાઈ આવતું ન હોય અને દેખતુ પશુ ન હાય, ( ૨ ) જ્યાં કેાઈ આવતુ' ન હોય, પણ દેખતું હાય, (૩) જયાં કેાઈ આવતુ. હાય પણ દેખતુ' ન હેાય, અને (૪) જયાં કાઈ આવતું પણ હોય અને દેખતું પણ હાય, આવા ચાર પ્રકારનાં સ્થાનામાંથી જ્યાં કોઈ આવતુ ન હોય અને દેખતું પણ ન હોય તથા જીવેાની ઘાત થવાને સભવ ન હાય, જે સ્થાન સમ હોય, ઢંકાયેલુ ન હોય અને થોડા સમયથી અચિત્ત થયેલુ' હાય, વળી જે સ્થાન વિસ્તૃત ાય, નીચે લાંબે સુધી અચિત્ત હાય, ગ્રામાદિની સમીપ ન હાય, ઊદર વગેરેના દરથી રહેત તથા પ્રાણી અને ખીજથી રહિત હાય, ત્યાં સાધુએ મલાદિના ત્યાગ કરવા. ' एयाओ पंच समिईओ, समासेण वियाहिया । एत्तो य तओ गुत्तीओ, वोच्छामि अणुपुव्वसो ||२४|| [ ઉત્ત॰ અ૦ ૨૪, ગા૦ ૧૯
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy