SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુના આચાર ] ૧૯૩ છૂપાઈને દિરા પીએ છે, તેના દાષાને જુએ તથા તેના માયાચારનું વર્ણન કરું છું, તે સાંભળેા. बड्ढई सुंडिया तरस, माया मोसं च भिक्खुणो । अयसो य अनिव्वाणं, सययं च असाहुया || ३५ ॥ [ શ॰ અ॰ ૫ ૩૦ ૨, ગા૦ ૩૮ ] મંદિરાપાન કરનાર સાધુમાં આસક્તિ, માયા, મૃષાવાદ, અપયશ, અતૃપ્તિ આદિ દોષો વધતા જ રહે છે. તેની અસાધુતા પણ સતત વધતી જ રહે છે. आयरिए नाराहेइ, समणे आवि तारिसो । નિત્યાવિ નું રિતિ, નેળ નાળતિ તાäિ || ૨૬ [ શ॰ અ॰ ૫, ૩૨, ગા॰ ૪૦ ] વિચારમૂઢ મદિરા પીનારા સાધુ ન તે। આચાય ની સેવા કરી શકે છે અને ન તા સાધુએની. જ્યારે ગૃહસ્થ લેકે એમ જાણે છે કે આ સાધુ તે મદિરાપાન કરનારા છે, ત્યારે તેઓ પણ એની નિદા કરે છે. तवं कुव्वइ मेहावी, पणीयं वज्जए रसं । मज्जप्पमायविरओ, तवस्सी અપાતો | રૂદ્ધ 1} [ શ॰ અ॰ ૫, ૦૨; ગા૦ ૪૨ ] મેધાવી સાધુ સ્નિગ્ધ રસાને છેડીને તપ કરે છે. તે મદ્યપાન અને પ્રમાદથી વિરત થયેલે નિરભિમાની તપસ્વી હોય છે. मणोहरं चित्तधरं, सकवार्ड पंडुरुल्लोयं, चित्तधरं, मल्लधूवेण वासयं । ૧૩ મળલાવિન વત્ત્વક્ || ૩૮ || [ ઉત્ત॰ અ૦ ૩૫, ગા૦ ૪ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy