SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુના આચાર ] तालियंटेण पत्तेण, न ते वीइ उमिच्छंति, साहाविहुअणेण वा । वीयावेऊण वा परं ॥ ९ ॥ [ શ. અ॰ ૬, ગા॰ ૩૮ ] ૧૮૫ તેથી સાધુ તાડપત્રના પ`ખાથી, (સામાન્ય વીંઝણાથી) કે વૃક્ષની શાખાને હલાવીને પેાતાના શરીરને પવન નાખવાની ચેષ્ટા કરતા નથી, તેમ પર પટ્ટા પર (ગરમ દૂધને ઠંડુ કરવા વગેરે માટે) પણ પવન નાખતા નથી. तणरुक्खं न छिंदिज्जा, फलं मूलं च कस्सइ । आमगं विविदं बीयं, मणसा त्रिन पत्थर ॥ १० ॥ [ દશ. અ॰ ૮, ગા॰ ૧૦ ] સંયમી ભિક્ષુ તૃણુ, (ઘાસ), વૃક્ષ, ફળ, કે કોઈ વૃક્ષનું મૂળ કાપે નહિ, તથા ભિન્ન ભિન્ન પ્રકારના સચિત્ત બીજોના સેવનને મનથી પણ ઇચ્છે નહિ. गणेसु न चिट्टिज्जा, बीएसु हरिएसु वा । उदगम्मि तहा निच्च, उत्तिंगपणगेसु वा ॥ ११ ॥ નિશ્ર્ચ, ઉત્તિષનોમુ | | [ દશ. અ॰ ૮, ગા॰ ૧૧ ] મુનિવનનિકુંજમાં ઊભા રહે નહિ, ( કારણ કે ત્યાં વસ્પતિના સ્પ થાના સભવ છે. ) તેજ રીતે જ્ય ખંજ પડ્યા હાય કે લીલી વનસ્પતિ ઉગેલી ડાય ત્યાં પણ ઊભા રહે નહિ. વળી જ્યાં અન’તકાય વનસ્પતિ, બિલાડીના ટોપ કે લીલ-ફૂગ ઉગેલાં હાય, ત્યાં પશુ ઊભા રહે નહિ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy