SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ [ શ્રી વીર-વચનામૃત वियाणिया दुक्खविवड्ढणं धणं, ममत्तबन्धं च महब्भयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं, ધાન નિવાTMવેદું મર્દ છે ? || [ ઉત્તઅ૧૯, ગા૯૮ ] હે ભવ્યો ! ધનને દુઃખ વધારનારું, મમત્વ રૂપી બંધનનું કારણ તથા મહાન ભયદાતા જાણીને ધર્મધુરાને ધારણ કરે કે જે સુખદાયક અને મહાન નિર્વાણ-ગુણોને દેનારી છે बिडमुन्भेइमं लोणं, तिल्लं सप्पिं च फाणिय । ને તે નિિિમતિ, નાગપુત્તવો છે [ દશ૦ અ ૬, ગા૦ ૧૭ ] જે પુરુષે ભગવાન મહાવીરનાં વચનમાં અનુરક્ત છે અર્થાત્ ભગવાન મહાવીરે બતાવેલા સંયમમાર્ગે વિચરી રહ્યા છે, તેઓ બલવણ, મીઠું, તેલ, ઘી, ગેળ આદિને સંગ્રહ (એક રાત્રિ માટે પણ) કરતા નથી. लोहस्सेय अणुप्फासो, मन्ने अन्नयरामवि । • તે સિવા નદીશામે, જો શ્વા છે . ૨૭ .. [ દશ૦ અ૦ ૬, ગા. ૧૮ ] કેમકે એ પ્રકારે સંચય કરે, એ એક યા બીજા પ્રકારે લેભ જ છે; તેથી જે સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે, તે સાધુ નથી, પણ (સાંસારિક વૃત્તિઓમાં રાચતા) ગૃહસ્થ
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy