SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત અયત્નાએ ચાલનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરે છે, જેથી ક`બધન થાય છે અને તેનું ફળ કડવુ હાય છે. ૧૨૬ अजय चिट्टमाणो उ, पाणभूयाई हिंसइ । વન્વર્ પાચ મં, તે તે હોય્ દુચ & ॥ ૨૮ ॥ [ શ॰ અ॰ ૪, ગા॰ ર ] અયત્નાએ ઊભા રહેનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરે છે, જેથી કમ'ખ'ધન થાય છે અને તેનું ફળ કડવુ હાય છે. अजयं आसमाणो उ, पाणभूयाई हिंसइ । અન્ન પાચ જન્મ, તે ને હોર્ તુä š | ૩૧ || [ શ॰ અ॰ ૪, ગા૦ ૩ ] અયત્નાએ બેસનારા પુરુષ ત્રસ—સ્થાવર જીવાની પ્રહસા કરે છે, જેથી ક`બધન થાય છે અને તેનું ફળ ઋતુ હોય છે, अजयं सयमाणो उ, पाणभूयाई हिंसइ । बन्धइ पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ ४० ॥ [ શ॰ અ॰ ૪, ગા॰ ૪ ] અયત્નાએ સૂનારા પુરુષ સ-સ્થાવર જીવાની હિંસા કરે છે; જેથી કધન થાય છે અને તેનુ ફળ કડવુ હાય છે. अजयं भुजमाणो उ, पाणभूयाई हिंसइ । -बन्धइ पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ ४१ ॥ [ • ૦ ૪, ગા॰ ૫ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy