SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત પવનના જોરદાર સપાટા મેરુ પર્વતને ડગાવી શકતા ' નથી, તેમ - દેહને ભલે છેાડી દઉં પણ ધર્માંના શાસનને તા ન જ છેાડુ', ' એવા દૃઢ નિશ્ચયવાળા આત્માને ઇન્દ્રિયા કદી પણ ડગાવી શકતી નથી. ७८ अप्पा चैव दमेयव्वो, अप्पा हु खलु दुद्दम । अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थ य ॥ ४ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૫ ] આત્માને જ ક્રમવા જોઈએ. આત્મા ખરેખર દુર્દ મ્ય છે. આત્માનું દમન કરનારે આ લેાક અને પરલેાકમાં સુખી થાય છે. વિ- અહીં આત્માથી પેાતાની જાત સમજવી. संजमेण तवेण य । बन्धणेहि बहेहि य ॥ ५॥ वरं मे अप्पा दन्तो, माऽहं परेहिं दमन्तो, [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૬ ] ખીજા કોઈ મારા આત્માને અધનામાં નાખીને અને માર મારીને ક્રમે, એ કરતાં તે હું પોતે જ મારા આત્માને સયમ અને તપ વડે દમું, એ શ્રેષ્ઠ છે. अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दण वणं ॥ ६॥ [ ઉત્ત॰ અ॰ ૨૦, ગા॰ ૩૬ ] મારા આત્મા જ વૈતરણી નદી છે અને મારા આત્મા જ ફૂટ શાલ્મલી વૃક્ષ છે; મારા આત્મા જ કામધેનુ છે અને સારા આત્મા જ નનવન છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy