________________
કપરી કÀાટી
[ ૬ ] એને,મદાવાદના નગરશેઠ શ્રીયુત પ્રેમાભાઇ આત્મ રામજી મહારાજના પરમ ભક્ત હતા. બહુ જ વૃદ્ધ હાવા છતાં વ્યાખ્યાનમાં હંમેશાં આવતા અને અપેારના સામયિક કરતા અને સામાયિકમાં મહારાજશ્રીની સાથે તત્ત્વચર્ચા પણ કરતા.
છગનને હંમેશાં અભ્યાસમાં લીન જોઈને એક દિવસ પોતાને ત્યાં લઈ આવવા શ્રી નાનચંદભાઇ ને કહ્યું.
પેાતાની સાથે બેસારી છગનભાઈ ને જમાડવા. ઇંગનભાઈ ને વિનય, સયમ અને શાન્તિ જોઈને પ્રેમાભાઈ શેડને તેમના તરફ આકર્ષીણ થયુ. જમી પરવારી દિવાનખાનામાં ખેડા.
WEL
,,
“ છગન ! તું વડેાદરાથી અહીં કેમ આવ્યા છે !
'
27
ગુરુમહારાજ પાસે અભ્યાસ કરવા ને દીક્ષા લેવા !
“ દીક્ષા લઈ ને શું કરીશ ?”
CC
આત્મકલ્યાણ !
,