SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સવના ભેરુ શું ? તેમનું સાનેરી સ્વપ્ન વિલીન થઈ ગયું. આશાના મહેલ કકડભૂસ કરતા ધસી પડયો. X ૧૯ X × ૧૯૪૨ ની સાલ ચાલતી હતી. આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ વડાદરામાં પધાર્યા અને સૂતેલી વૈરાગ્યભાવના ફરી જાગૃત થઇ અને છગનભાઈને કયુ સાચું ધન જોઈતું હતું તે આપણે જોઈ ગયા. આચાર્ય શ્રીના પરિચય અને અભ્યાસથી ભાવના વિશેષ દૃઢ થઇ પણ મોટાભાઇ ખીમચંદુભાઈની ધાક એવી હતી કે કશું ખેલી શકાતું નહિ. આચાર્યશ્રી તા વિહાર કરી ગયા. છાણી સુધી સાથે ગયા. પાછા આવવાની મરજી નહાતી પણ ભાઈની સાથે ચૂપચાપ આવવું પડયું. મહારાજશ્રી તેા ગયા પણ તેમના શિષ્ય શ્રી હર્ષોંવિજયજી મહારાજ વડેાદરામાં રહ્યા હતા. તેમની પાસે વારવાર જતા અને પેાતાની ભાવનાને પોષતા હતા. પાંચ ભેરુએ સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાના મનારથા ઘડવા. એક સાથે નીકળી જવા નિય કર્યો. પાંચે ભેરુઆમાં આપણા ચરિત્રનાયક તે મક્કમ હતા. જ્યારે ચાર તા ફસકી પડચા. ચાર ગતિમાંથી છૂટી દીપક રૂપે જગતને પ્રકાશ આપવાની ષ્ટિ તે એક ઝીણી જ્યોતને મળી, અને એ જ્યાત જ્વલંત નીવડી. અજ્ઞાનરૂપી અંધકારમાં રડવડતાં હજારાને એ દીપકે પ્રકાશ પાથર્યાં. ચાર દીવી ટમટમ થઈ સસારમાં જ વિલિન થઈ ગઇ. પાંચમા તેજોમય ચ જગતનાં અધારા ઉલેચ્યાં અને ખપી જવાને પ્રકાશિત કર્યા.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy