SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ યુગવીર આચાર્ય ધર્મબીજ રોપીને તેને પલવિત કર્યું છે, તે ધર્મ છેડને અમૃતવાણીથી સિંચન કરીને પિતાના અથાગ પરિશ્રમથી ફાલેલે–ફૂલેલે કરવાની એક માત્ર તમન્ના એ આદર્શ ગુરુભક્તના હૃદયમાં કેતરાઈ ગયેલી છે. આથી પંજાબ શ્રીસંઘે આચાર્યપદવી માટે પ્રાર્થના કરી. સાદડી જૈન કોન્ફરન્સના અધિવેશન સમયે પંજાબના શ્રીસંઘે ફરી વિનંતિ કરી. આ બન્ને સમયે એ મહાપુરુષે પદવીને ઈન્કાર કર્યો. સાધુ અને મુનિપદવી તેમને વિશેષ પ્રિય હતી. પંજાબના સભાને સૂર્ય ઉગે અને ગુરુ ભક્તિના આદર્શની જવલંત મૂર્તિ પિતાના ચરણકમળો દ્વારા ગુજરાત, કાઠિવાડ, મુંબઈ, મેવાડ, મારવાડ અને દક્ષીણ, યૂ. પી આદિ દેશોને પવિત્ર કરતી ૧૩–૧૪ વર્ષો બાદ ફરી પંજાબમાં પધારી. પંજાબમાં પગ મૂકતાં પહેલાં જ સમાજની છિન્નભિન્ન પરિસ્થિતિ તરફ તેમનું ધ્યાન ગયું અને સમાજના સંગઠનની આવશ્યકતા વિચારીને “શ્રી આત્માનંદ જૈન મહાસભા ની સ્થાપના પિતાના શિષ્ય શ્રી. સહનવિજયજી દ્વારા કરાવી. હેશિયારપુરને પ્રવેશ મહત્સવ અનુપમ હતો. હેશિયારપુરમાં જ્ઞાનપ્રચારની દષ્ટિએ અને સ્વર્ગીય ગુરુદેવની અંતિમ ઈચ્છાને અમલી સ્વરૂપ આપવાની દષ્ટિએ વિદ્યાલય માટે મેટું ફંડ કરવામાં આવ્યું. તે વખતે શ્રીસંઘ પંજાબે શાસનની જવાબદારી લેવા માટે પ્રાર્થના કરી, પણ આચાર્યપદવી માટે તે વખતે પણ ના જ હતી. લાહોરની પ્રતિષ્ઠાના દિવસે આવ્યા અને શ્રીસ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy