SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીને મહેાત્સવ કાંતિવિજયજી તથા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની અનુમતિથી સંમતિ આપી હતી. ૪૮૯ આપણા ચરિત્રનાયકની આચાય પદવીને સક્ષિપ્ત ઇતિહાસ અસ્થાને નહિ ગણાય. તપેાગણ ગગનદિનમણિ શાસનશિરોમણિ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ મહારાજના સ્વ`વાસ પછી પંજાબ શ્રીન’ધની ઈચ્છા, પૂજ્યપાદ મુનિમહારાજશ્રી વલ્લભવિજયજીને સ્વગવાસી ગુરુમહારાજની ઈચ્છાનુસાર તેમના પટ્ટ પર વિભૂષિત કરવાની હતી; પરન્તુ મહારાજશ્રીએ તેને ઈન્કાર કર્યો અને જણાવ્યું કે મારાથી વડીલ ઘણા છે. તેઓને આ પદવી પ્રદાન કરવી ઘટે. હું તે સ્વીČય ગુરુદેવના સ`દેશવાહક છું. શ્રીસ ંઘે તે વર્યાવૃદ્ધ મહાત્માઓમાંથી કાઈ સુયેાગ્ય મુનિમહારાજને એ પદ આપવું જોઈએ. આ ઉપરથી મુનિમહારાજ શ્રી કમલવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવામાં આવી. વર્ષોના અનુભવ પછી પ'જાબ શ્રીસંઘે જોયું કે પૂજાઅનીરક્ષા, પ ંજામની ઉન્નતિ, પંજાબની વ્યવસ્થા, પ ંજાબમાં ધર્મપ્રચાર, પંજાબમાં જ્ઞાનપ્રચાર, પંજાબમાં સામાજિક સુધાર અને પંજાબના ગામેગામના શ્રીસંઘનું સંગઠન અતિ આવશ્યક છે. અને તે કા' મુનિમહારાજશ્રી વલ્લભવિજયજી સિવાય બીજા કાઈ કરી શકે તેવી સભાવના નથી. પંજાઅની ડગમગતી તૈયાના કર્ણધાર તે મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી જ થઈ શકશે. વર્ષો બાદ પંજાબ શ્રીસબ્ જોઇ શકયા કે જે મહાત્માપુરુષે પજાખની આ વીરભૂમિમાં
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy