SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ વૃતના સાદ અમાલાથી લાલા ગ`ગારામજી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા લઈ આવ્યા હતા. ઉત્સવપૂર્વક પ્રતિમાજીનેા નગર પ્રવેશ કરાવ્ચે. આસપાસના ગામેાના દિગબર ભાઈ આએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધે, ૨૩૫ આજ દિવસે ગુજરાંવાલામાં આચાર્ય મહારાજશ્રી વિજય કમળસૂરીશ્વરજી તથા ઉપાધ્યાય શ્રી વીરવિજયજી આદિ મુનિરાજોની ઉપસ્થિતિમાં સ્વર્ગીય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજીના સમાધિ મંદિરમાં ચરણ પાદુકા સ્થાપિત કરવાના ઉત્સવ થયેા હતા. આપે બીના લીના ઉત્સવને ગુજરાંવાલાના ઉત્સવ માની લીધે। અને ભક્તિના ઉપલક્ષમાં આપે એક મનહર સ્તવન બનાવી ગુજરાવાલા મેકલ્યું. મીનાલીથી આપે ખી'વાઈની તરફ વિહાર કર્યાં
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy