SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વતનના સાદ २२७ ઃઃ પણ ભાગ્યશાળીએ ! અહી શાંતિ મળશે તેમ શાથી જાણ્યું ? ’’ “ આપની પ્રતિષ્ઠા અમારાથી અજાણી નથી. અમે પણ પજાખમાં જ ફર્યા છીએ. હવે આપ અમારી વિનંતિ સ્વીકારે. 77 “ ઉતાવળ ન કરો. અમારી સાથે રહેા. જૈનશાસ્ત્રાના અભ્યાસ કરે. હું તમને પંડિત વગેરેની અનુકૂળતા કરાવી આપીશ. અને હું પણ તમને વારવાર શીખવીશ. જ્યારે તમને પૂર્ણ વિશ્વાસ થઇ જાય—યારે તમારું મન હિમાલયની જેમ અચળ—અટળ થઇ જાય; પછી તમને જરૂર દીક્ષા આપવાની વ્યવસ્થા થશે. ’’ કૃપાનાથ ! અમારુ મન હુમાલયની સમાન સ્થિર થયું, ત્યારે તે નાભાથી ઢોડી આવી આપના ચરણમાં શરણુ શેાધ્યું છે. વળી સ્થાનકવાસી દીક્ષા છેડો ઘેર જ ન જાત પણ આપની પાસે રહેવાના ઈરાદાથી જ અહીં આવ્યા છીએ. મહારાજ ! કૃપા કરે, અમને આ બંધનથી મુક્ત કરે. ” અન્નેની આંખ સજળ થઈ ગઈ. * “ તમે ઉદાસ ન થશેા. અત્યારે તેા આરામ કરે. સવારે આપણે નિણ ય કરીશુ તમે પણ આજ રાત્રે વિચાર કરી રાખશેા. ’ 22 અમૃતસરથી મહારાજશ્રીની સાથે લાલા પન્નાલાલ જોહરી, લાલા મહારાજમલ, લાલા નથૂમલ આદિ શ્રાવકે પણ આવ્યા હતા. સવારના તેએએ રાત્રે આવેલા સાધુએ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy