SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ યુગવીર આચાય શ્રી તીવિજયજી અને આપણા ચરિત્રનાયકના પ્રથમ શિષ્ય શ્રી વિવેકવિજયજી, આ છ સાધુમુનિરાજોને આચાર્યશ્રીએ છેદેપસ્થાપનીય ચેગેન કરાવવાની ક્રિયા શરૂ કરી, આચાર્ય શ્રી લગભગ બધી ક્રિયાઓ આપણા ચરિત્રનાયકના હાથથી જ કરાવતા. સાયંકાલની ક્રિયા તે રસપૂર્ણ રીતે આપણા ચિરત્રનાયક જ કરાવતા, જડિયાલાથી વિહાર કરી પટ્ટી થઈ ને આચાર્ય શ્રી જીરા પધાર્યાં. જીરામાં આચાર્યશ્રીના પ્રવેશ બહુજ આનંદપૂર્ણાંક થયા, શ્રીસ’ઘની વિનંતિથી આચાર્યશ્રીએ ચાતુર્માસ જીરામાં કર્યું. જીરામાં કેટલાક ધનિષ્ઠ ભાઈ એ જૈન ધર્મના જાણકાર હતા. તે ધમની ઝીણીઝીણી વાતે તેમજ તાર્કિક દલીલે! સમજી શકતા હતા, તેથી તેએના આગ્રહથી આચા શ્રીએ વ્યાખ્યાનમાં ગણધરવાદ શરૂ કર્યો. આપણા ચિરત્રનાયકને પણ તે સાંભળવાને બીજીવાર ટાલ મળ્યા. કેટલીક વિશિઘ્રતા જ્ઞણવાની મળી. સં. ૧૯૫૦ નું આપણા ચરેત્રનાયકનું ચાતુર્માસ પણ જીરામાં થયું. આચાર્ય શ્રી જીરાથી વિહાર કરવાના હતા પણ પટ્ટીથી મહારાજશ્રી કાંતિવિજયજી તથા મહારાજશ્રી વીરવજયજી મહારાજનો પત્ર આવ્યે કે આપશ્રી ત્યાં સ્થિરતા કરો તે આપનાં દાન કરવા અભિલાષા છે. અને મુનિરાન્તે શિષ્યાસહિત આવી પહોંચ્યા. ગુરુદેવને પ્રેમ વદણા કરી તેમની પદરજ લઈ કૃતકૃત્ય થયા, “ ખાનગી ખાનગી શું વાત કરે છે? ” આચાર્ય -
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy