SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ બી પ્રવકજીને અનન્ય પ્રેમ ૧૩૩ વીરચંદભાઈ ગાંધી B. A. ને તે પ્રસંગે મોકલવા નિર્ણય કર્યો. તે માટે શ્રી વીરચંદભાઈને પોતાની પાસે લાવ્યા. થોડો વખત તેમને સાથે રાખી જૈન સિદ્ધાંત વગેરે સમજાવ્યા. શ્રી વીરચંદ રાધવજી ગાધી વિક્ષેત્ર મહુવાના વતની હતા. ધર્મપ્રેમી, સમાજસેફ અને વિદ્વાન હતા. “ચિકાગો પ્રશ્નોત્તર” તવાર કરી તેઓ ગયા અને ત્યાં સર્વ ધર્મ પરિપદમાં જૈનધર્મ વિષે મનનીય વ્યાખ્યાન આપ્યું, એટલું જ નહિ પણ અમેરિકા વગેરે દેશોમાં ફરી જૈન ધર્મનો સારો એવો પ્રચાર કર્યો. આપણા ચરિત્રનાયકને પણ આ બધા દો. તનેને લાભ મળે, એટલું જ નહિ પણ આચાર્યશ્રીની કાર્યપદ્ધતિ તથા વ્યવહાર દક્ષતાને પણ ખૂબ પરિચય થયે. આચાર્યશ્રીનું ચોમાસું જડિયાલાગુરુમાં થયું. અહીં આચાર્યશ્રીએ આપણા ચરિત્રનાયકના અભ્યાસની દ્રષ્ટિએ વ્યાખ્યાનમાં શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર રાખ્યું. અહીં આચાર્ચશ્રીની ઈચ્છા સાર “જૈનમતવૃક્ષ પિતે તૈયાર કર્યું. કેટલાક સાધુઓને પણ પોતે પાઠ આપતા રહ્યા. સં. ૧૯૪૯ નું આપણા ચરિત્રનાયકનું માસું પણ જડિયાલાગુરુમાં થયું. અહીં આચાર્યશ્રીને ઘુંટણમાં દુઃખાવો થવાથી તરત વિહાર થઈ શકે નહિ. મુનિરાજેએ આચાર્યશ્રીને નવીન સાધુઓને ગદ્વહનની ક્રિયા કરાવવાને માટે પ્રાર્થના કરી. શ્રી ઉઘાતવિજયજી મહારાજના શિષ્ય શ્રી કપૂરવિજયજી, શ્રી વીરવિજયજી મહારાજના શિષ્ય શ્રી દાનવિજયજી, શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય શ્રી ચતુરવિજયજી તથા લાલવિજયજી તથા શ્રી હંસવિજ્યજી મહારાજના શિષ્ય
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy