SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન કે ગુરુસેવા "" જવાનું સૂચન છે. “ એ તે હું પણ વિચાર રાખીને જ જાઉં છું. ૧૨૩ સમજુ છું. હું જલ્દી આવવાના ,, 66 ' પણ સાહેબ! છેલ્લું વાકચ તા સ્પષ્ટ છે કે કદાચ અન્ને તરફથી રહી ન જાઓ.’ આ વાકચમાં શ્રીજી ચાહે છે કે તમે ત્યાં જશે પણ કદાચ અભ્યાસ પણ પૂરા નહિ થાય અને અહી તે પછી કાણ જાણે કેવા સજોગો ઊભા થાય. સાહેબ ? અમે તે આપના હિતની દ્રષ્ટિએ આપને વિનંતિ કરીએ છીએ કે ગુરુચરણમાં રહેવું એજ આપને માટે શ્રેયસ્કર છે. પછી તેા આપની જેવી મરજી. '' લાલાજીએ રહસ્ય સમજાવ્યું. (6 લાલાજી આપની વાત પણ વિચારવા જેવી છે. આપ ચિંતા ન કરો. હું અહીંથી શ્રીજીની પાસે જાઉં છું. ત્યાંથી ગુરૂદેવની આજ્ઞા લઇને પછી જ આગળ વિહાર કરીશું. ” આપણા ચરિત્રનાયકને સ`ઘના આગેવાનાની દલીલ ગળે ઉતરી અને તેમણે ગુરુદેવની પાસે જવા વિચાર કર્યાં. અમૃતસરથી ત્રણે ગુરુષ એ વિહાર કરવાના હતા. એટલામાં ત્યાંના યેવૃદ્ધ ધમપ્રેમી સજ્જન લાલા બાગીમલજી લેાઢા આવ્યા. “ મહારાજશ્રી ! આપ તા ભલે પધારે. ગુરુદેવ તે દયાસાગર છે. તે આપને આજ્ઞા આપી દેશે, પણ આ મૂઢાની વાત પણ યાદ રાખજો. આપ અબાલાથી પેલી તરફ આ ચે।માસામાં તે નહિ પહેાંચી શકેા. મારી વાત ખાટી નીકળે તેા હું સાચા ગુરુભક્ત નહિ.”
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy