SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન કે ગુરુસેવા પહેલાં પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે અહીં પાછા આવી જવું. એ વાતને ખ્યાલ રહે કે કદાચ બન્ને બાજુથી ન રહી જાએ.” ૧૧૧ આપણા ચરિત્રનાયકને જલ્દી જવાની તાલાવેલી હતી. આચાર્યશ્રીની આજ્ઞા તેા હતી. વિશેષ રહસ્યના વિચાર કરવા તેા મન ના પાડતું હતું. આજ્ઞા છે, તેા પછી જવુંજ. વળી હું વહેલા આવી જઇશ. આમ વિચાર કરી તૈયારી કરી લીધી. મપ્થેણ વંદામિ ! ” અમૃતસરના એપાંચ આગેવાને મહારાજશ્રી વલ્લભવિજયજી પાલીતાણા તરફ વિહાર કરે છે તે વાત સાંભળી, મુનિ મહારાજશ્રી વીરવિજયજી મહારાજશ્રી પાસે દોડી આવ્યા. 66 “ ધર્મલાભ ! કેમ લાલાજી ! ’ “ સાહેબ અમે સાંભળ્યું છે કે મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજી આદિ પાલીતાણા તરફ વિહાર કરે છે.” “ હા ! તમારી વાત સાચી છે. ગુરુદેવની આજ્ઞા પણ આવી ગઈ છે. પાલીતાણામાં એક પાઠશાળા છે, ત્યાં અભ્યાસ માટે સારૂં સાધન છે, ” “ સાહેબ ! આચાય મહારાજ પાલીતાણા જેટલે દૂર જવા મહારાજશ્રીને આજ્ઞા આપે તે અમારી સમજમાં આવતું નથી. ભવિષ્યના પંજાબના રક્ષકને ગુરુદેવ પેાતાથી જુદા પાડે જ નહિને.” આગેવાનાએ શંકા કરી. cr જુઓ! આ રહ્યા શ્રીજીના પત્ર. ” “ સાહેબ ! પત્ર તેા છે પણ તેમાં આચાય શ્રીની આજ્ઞા
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy