SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ અને તાલીમ “ શ્રીજી! મેં દીપિકા વાંચ્યા પછી એક તેના જવાબ તૈયાર કર્યો છે. લગભગ તેના બધા આક્ષેપોના તેમાં સચેટ જવાબ આવી જાય છે. આપશ્રી જરા કુરસદ મેળવી જોઈ જશે ?” (C ૧૧૧ ' 29 શાખાશ ! શાખાશ ! મારા વલ્લભ! તું આવે ચતુર અને બુદ્ધિશાળી હઈશ, તે આજેજ જાણ્યું. જવાખ પણ તૈયાર કરી લીધે. શું નામ રાખ્યુ છે ભાઈ ! ” “ ગુરુદેવ ! મે... તે વિચિત્ર નામ રાખ્યું છે. આપની મંજુરી મળે તે ગપ્પ દીપિકાસમીર ’ નામ રાખવું છે. વાહ ભાઈ વાહ, નામ પણ ઠીક શેાધી કાઢયું. ચરિત્રનાયકની આ સૌથી પહેલી બાળ-રચના. પણ એ પ્રથમ રચનામાં વિદુષી ગણાતાં સાધ્વી પાર્વતીજીની બધી દલીલેાના જડબાતોડ જવાબે હતા. એકેએક આક્ષેપની સમાલેાચના અહુજ બુદ્ધિપૂર્વક કરવામાં આવી હતી. સૂત્રના આધારે। ટાંકી પુસ્તકને સમૃદ્ધ બનાવ્યું હતું. ઃઃ "" અહીંથી આચાર્ય શ્રીએ લુધિયાના તરફ વિહાર કર્યાં. અહીં સંઘની પ્રાર્થનાથી મુનિમહારાજશ્રી ઉદ્યોતવિજયજી, મુનિમહારાજશ્રી સુંદરવિજયજી મહારાજ આદિ સાધુઓને ત્યાં ચામાસું કરવાની આજ્ઞા આપી. આપણા ચરિત્રનાયકના મેાટા ગુરુભાઈ મુનિમહારાજશ્રી પ્રેમવિજયજી મહારાજ કારણવશ ભાઈજી મહારાજના ( હરખવિજયજી ) સ્વર્ગારેાહણ પહેલાં દિલ્હીથી પંજાબ આવ્યા હતા. અહી' અને મળ્યા. આપણા ચરિત્રનાયકે પેાતાના ત્રણે ગુરુભાઈ એની સલાહ લ, આચાર્યશ્રીને પ્રાથના કરી કે આપની આજ્ઞા હોય તે
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy