SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસારિ એકાદ વસાવશેષ પણ આજે કઈ કઈ વાર આપણી પ્રાચીન ગૌરવગાથાનો અને પરિચય આપી રહ્યા છે. આ બધાંના ધરાશાયી થવામાં કેવળ મુસલમાન અધિકારીઓજ કારણભૂત હતાં. આ અન્યાય પ્રવૃત્તિ પડાણશાસકોના સમયમાં તો વળી ખૂબજ ઉગ્ર બની, જેનું વર્ણન શ્રીયુત બંકીમચન્દ્ર લાહિડી પિતાને “સમ્રાટ અકબર' નામક પુસ્તકમાં આ પ્રમાણે કરે છે. "पाठानदिगेर अत्याचारे भारत स्मशान अवस्थाय प्राप्त होइल, जे साहित्यकानन नित्य नव नव कुसुमेर सौन्दर ओ सुगन्ध आमोदित थाकित ताहा ओ विशुपा होइल । स्वदेशहितपिता, निःस्वार्थपरता, ज्ञान ओ धर्म सकलेई हईते अन्तहित होईल, समग्र देश विषाद ओ अनुत्साहेर कृ.पण छायाय आवृत होईल।" અર્થાત–“પઠાણોના અત્યાચારોથી ભારતવર્ષ સ્મશાન જેવું થઈ ગયું. જે સાહિત્યકારિક રોજેરોજ નવાં નવાં પુપિનાં સૌન્દર્ય અને સુવાસથી પ્રકુલિત રહેતી હતી તે સુકાઈ ગઈ. રાષ્ટ્રપ્રેમ દેશદાઝ, નિઃસ્વાર્થ પરાયણતા, જ્ઞાન તેમજ ધર્મ આ બધું જાણે કે ભારતવર્ષથી વિમુખ બની રહ્યું. સારો દેશ વિષાદ અને અંધકારની, નિરૂત્સાહની કાળી ઘટાઓથી છવાઈ ગયે” આમ, એક તો પઠાણોના ત્રાસથી આલાકે “વાહિમામ પુકારી રહ્યા હતા, તો બીજી તરફથી તૈમુરલંગના ભયંકર આક્રમણથી તે ભારતવર્ષને એવી ક્ષતિ પહોંચી કે જેનું વર્ણન કરવામાં આવે તો એને જ એક મહાગ્રંથ રચાઈ જાય. ટૂંકમાં એટલું જ કહેવું બસ થઈ પડશે કે આ લોકોએ પિતાની લેભ અને કામની પાશવી વૃત્તિઓને પરિતૃપ્ત કરવા જનહત્યા, લૂંટફાટ અને સ્ત્રીઓનાં સતીત્વને ભંગ આદિ અમાનુષી છિદ્રારા ભારતીય અને અત્યંત કચ્છ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy