SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ રવિજયસૂરિના અંતમાં કોઈ ખાસ માન સરકાર જણાતા નથી, જ્યારે જિનચસૂરિના રાતિનાં નદી સાધનાનો ચમત્કાર (પ્રકરણ ૧૦નું) આપવામાં આવેલ છે. તેમજ બીજા મિત્કાર ૧૯મા પ્રકરણમાં જણાવ્યા છે. જેનું આયુષ્ય લગભગ સરખું ૬૯ અને ૭૫ વર્ષ : - બીજથી વયમાં (છી હીરવિજયસૂરિ ચરિત્રનાયકી કાર વ અગાઉ જલા. ૧૨ વર્ષ મોટા હતા. અને આ કબર બાદશાડ પર પ્રભાવ પાડી ‘અમારી'નાં ફરમાન અનુક્રમે મેળવ્યાં હતાં. અને જિનચન્દ્રસૂરિને આપેલ તે પ્રકારના ફરમાનમાં હરવિજયસૂરિને અગાઉ અપાએલ ફરમાનનો ઉલ્લેખ છે બનને વાટ અકબરે “જગદ્ગુર” અને પ્રધાન” એ મને એક પદ-બિરુદ આપ્યા હતા. અને વિરા - વાર બહાળે હતા. બનેના શિણા પ્રશએ : કોડ સંસ્કૃત પ્રાત અને દેશી ભાષામાં રચેલા સાંપડે છે. તે શાસન પ્રભાવક પુરુષ હતા. અને પોતપોતાના જ માં પ્રભાવશાળી અગ્રણી નાયક હતા. અકબર બાદશાહે ખુદ શ્રીજિનચન્દ્રસૂરને નાના” પદવી આપી હતી તેથી આ ગ્રંથનું નામ ' યુગમાં ન કરી જિનચન્દ્રસૂરિ' અન્વર્થક છે. તેમાં જુદા જુદા પ્રકાર કરી વિકએને કાલાનુક્રમે લેખકે વિશેષ વિકસિત અને રાત બનાવ્યા છે, તે પ્રકરણના નામે આ પ્રમાણે છે : - 1. પરિસ્થિતિ. ૨. સૂરિપરંપરા. ૩. વિ. જ. પાટણમાં ચર્ચાય. પ. વિડાર અને ધર્મ ના ના ૬. અકબર આમંત્રણ છે. અકબર પ્રતિબોધ. ૮. ધાને ‘પદપ્રાપ્તિ ૯. સમ્રાટ પર પ્રભાવે. ૧૦. પંચનદ સાત
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy