SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવને; વૃત્તાંતનું વર્ણન આ તકમાં મનહર રીતે કરવામાં આવ્યું છે. અને સાથે સાથે એ પણ જોવાનું છે કે તપાગચ્છના વિન રિને આમંત્રણ મળતાં તેઓ પણ લાહોર જઈ અકબર બાદશાહને મળ્યા. તેમને લાહોરમાં પ્રવેશ સં. ૧૯૪૯ જયેક દિ ૧૨) આવી રીતે તપાગચ્છના હીરવિજયસૂરિએ પિતે તેમજ પોતાના શિષ્ય પ્રશિએ તેમજ ખરતરગચ્છના જિનચરિ અને તેમના શિષ્યાદિએ સમ્રાટ અકબર પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવદયાના પૂરા રંગવાળો કર્યો હતો, એમાં કિંચિત્માત્ર શક નથી. એ વાતની સાક્ષી તે બાદશાહે બહાર પાડેલા ફરમાનો (કે જે પિકી કેટલાંક અત્યારે પણ મળી આવે છે તે ) પરથી, તેમજ અબુલફજલની આઈને અકબરી, દાઉતા આવબદાઉ, અકબરનામા વગેરે સ્કીમ લેબ એ નથી પરથી પ :પષ્ટ જણાય છે. (જૂઓ મારો ‘જૈન રાડિન કિરન તિહાસ પર ૮૦) આ પ્રભાવ જે તેના જ ગણાય. તેનાથી જૈન ધર્મની મહત્તા ના હિતમાં વિસ્તૃત થડ અને બાદશાહને પણ તે ધર્મના અનુરાગી કરે એવા સમય મહાપે છે. એમાં પણ પડયા છે. એ સિદ્ધ થયું. તથી અકબર બાદશા જૈનધર્મી થશે, એમ માનવામાં નથી. તે અને કાંતિકારી ફેરફારો કર્યા હતા. તે પછી પાના વર્ષથી એક રાવત ના “ નું કારણ કે ચલાવવાનું, ને એક સામાન્ય ધર્મ નામે ‘નોન-ઈ-કલાપી પ્રવર્તાવવાનું તેને પોતાના મનમાં કુટ ' ; અને તેમાં તે કેટલેક અંશે પોતાના રાજા વક ફલિત થયા, પણ માતાના મરણ પછી તે બ. વિકતા છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy