SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત શ્રાવકે ગણુ ૨૪૫ = વધુ માન, નાગજી, વચ્છા, પદમજી, દેવજી, જૈતશાહ, ભાણજી, હરખ', હીરજી, માંડણ, જાવડ, મનુઆ, સહજિયા, અમિયા શાહ; સાંલિ નગરના સા. મૂલા, સામીદાસ, પૂર, પ, વસ્તુ ગાંગ્, નાથુ, ધરમૂ, લખ્, આગરાના શાહુ શ્રીવચ્છ અને લક્ષ્મીદાસ, સિદ્ધપુરના શાહુ વન્ના, રોહિટના શાહ થિરા મેરા, બિલાડાના સં. જૂઠા કટારિયા, રિણીના મંત્રી રાજસિંહ અને સાંકરસુત વીરદાસ, લાહારના ઝવેરી પર્વતશાહ, સિંધના વશજ શાહ નાનિંગના પુત્ર શાહ રાજપાલ, જૈસલમેરના ભણસાલી થાહરૂ શાહ, નાગૌરના મંત્રી. મેડા, કાનેરના મત્રી દસ બેથરાની સંતતિ, મહેવાના કાંકરિયા શાડુ કમ્મા, મેડતાના શાહ આસકરણ ચાપડા આદિના નામ વિશેષ ઉલ્લેખનીય છે. શ્રાવિકાઓમાં પણ ઘણી ધર્મ પરાયણા વ્રતધારિણીઓ હતી, જેમાં નયણા, વીંજ, ગેલી, કાડાં, રેખાના વ્રત ગ્રહણના ઉલ્લેખ આગળના પ્રકરણેામાં આવી ગયેલ છે. + - કૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડારની પટ્ટાવલિમાં લખ્યું છે કે, પ श्रीशत्रुजे उपरि सं. जुठइ कटारियर संघ करावी प्रतिष्ठा करावी. " * એમના પરિચય એ. જૈ. કા. સંગ્રહ” માં આપેલ છે. + એમના વિશેષ પરિચય ઐ. જૈ, કા. સંગ્રહમાં” આપેલ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy