SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સિદ્ધાંતની પ્રત લખાવી તે પિકી રાજપ્રશ્નનીય ટીકાની પ્રત ગુ. નં. ૧૬ર૭ મળે છે.” - સં. ૧૮૬૩ ચૈત્ર સુદિ ૯મીએ રચેલ ઉ. ગુણવિનયજી કૃત ઋષિદત્તા ચૌ. થી જાણવા મળે છે કે ખંભાતમાં પણ એમણે ઘણું દ્રવ્ય ખરચી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. श्रीखंगायत थंभण पास, धरण पउम परतिख जसु पास ॥६६॥ श्रीखरतरगच्छ गगन नभोमणि, अभयदेवसूरि प्रगटित सुरमणि । धन खरची बहु बिब भराविया, साह शिवा सोमजी कराविया॥६॥ अचरजकारी पूतली जसु ऊपरि, शरणाइ वड (१२) भेरी विविह परि पास भगतिवस जिहां वजावइ, गुरु प्रसाद रमा शुभ भावइ ॥६५॥' એમની વંશપરંપરાના ઝવેરી બાલાભાઈ ચકલદાસ લગભગ ૪-૫ વર્ષ પૂર્વે (અમદાવાદથી) બીકાનેર આવ્યા હતા. એમણે પિતાની પરંપરાને ઘણેખરે ઇતિહાસ પિતા પાસે હેવાની વાત કરી હતી, પરંતુ ત્યારપછી થેડા જ માસમાં એમને સ્વર્ગવાસ થયે, એટલે એ ઈતિહાસ અપ્રકટ અવસ્થામાં જ રહી ગયે. એમણે “ખરતરવસહી” સંબંધી ઝઘડા સમયે “ખરતરવસહી અને શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચે ઝઘડા” નામક વિજ્ઞાપન + પ્રકટ કરેલ, એમાં પણ શિવા સમજી બાબતમાં જાણવાજોગ ઈતિહાસ ભવિષ્યમાં પ્રકટ કરવાનો વિચાર દર્શાવેલ પરંતુ કમભાગ્યે, પોતાના પૂર્વ જેને ઇતિહાસ પ્રકટ કાને એમને મોકે ન મળ્યો. એમના સિવાય સૂરિજીના ભક્ત શ્રાવકોમાં અમદાવાદના મંત્રી સારંગધર સત્યવ દી, ખંભાતના ભંડારી વીરજી, રાંકા + આ વિજ્ઞાપનના આધારે અમોએ પણ કેટલીક વાતો “સમજી શિવા” ના પરિચયમાં લખી છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy