SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનુવતી સાધુ-સંઘ ૨૦૭ સિધ્ધાંત રનવાર્તા આદિપદ વ્યાખ્યા પત્ર ૨, દાન, આદિ ઉપલબ્ધ છે. એમના ગુરુ હેમનંદનજીના ગુરુભ્રાતા રત હર્ષજીના શિ. ૧ હિમતિ અને ૨.શ્રીસારજી હતા. એમાં શ્રીસારજી સારા કવિ હતા. જેમની કૃતિઓની નોંધ “જૈન ગુર્જર કવિઓ” (. પ૩૪) માં છે. એ ઉપરાંત એમણે ૧ પાર્શ્વનાથે રાસ (સં. ૧૬૮૩ જેસલમેર પત્ર ૧૦ અમારા સંગ્રહમાં છે.) ૨ જિનરાજસૂરિ રાસ-, (સં. ૧૬૮૧ અષાઢ વદિ ૧૩ સેવા), ૩ જયવિજય રૌ (શ્રીપૂજયજીના સંગ્રહમાં), ૪ કૃષ્ણરુકિમણી વેલિ બાલા, ૫ સત્તરભેદી પૂજાગભિત શાંતિ સ્ત. (સં. ૧૬૮૨ આસેજ, ફેલોધી, ૧ લેનાલ ગર્ભિત ચંદ્રપ્રભ સ્ત. ( ૭૬ , ૭ ગુણસ્થાન મારડ ગાળી, (સ. ૧૬૭૮, ૮ જય તિહુઅણ બાળબોધ (પત્ર રર દાન. ભં), જિન પ્રતિમા સ્થાપન રાસ, પ્રવચન પર શી જઝાય. આ દનાના મોટા બીજા પણ કેટલાંય સ્તવનો માલ છે. હમનદનજીને યતીન્દ્ર નામે પક્ષુ એક શિષ્ય હતા. જેમાં બેકાલિક બાલા, સં. ૧૭૧૧માં છે. (૧૪) - વિજ - એમનું નામ પૃ. ૨૨ ની ફુટનામાં કિયોદ્ધાર કર્તા માં આવે છે. એમના શિષ્ય સુધરૂચ કૃત (૧) આષાઢ ના રોગ, (ર) ગજસુકુમાલ સ (૧૭ ઢાલ સં. ૧૯૬૯ લાખ) ઉપલબ્ધ છે. સાગરચીિ પરંપરાના વિદ્વાનો. (૧૫ . જ્ઞાનપ્રમાદ: -એમની ચેલ વાડ્મટાલંકાર વૃત્તિ સં. ૧૯૨૧) તથા જગદાભરણ વૃત્તિ (જિનરાજસૂરિરાજ્ય, પત્ર ૬૧ દાન ભ૦ ) અને કેટલાંક સ્તોત્રે સ્તવનાદિ ઉપલબ્ધ ૪ આ રાસ અમારા “ઐતિહાસિક જૈન કાવ્ય સં.” માં જુઓ,
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy