SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસાર સં. ૧૬૮૫, જ્ઞાન ભંડાર), ૮ મહાવીર સ્તુતિ વૃત્તિ સં. ૧૬૮૬), ૯ સપ્તપિ-શબ્દાર્ણવ વ્યાકરણ-૪જી પ્રારૂ વ્યાકરણ પ્રક્રિયા (પત્ર ૬૬ ક્ષમા કલ્યાણ ભંડાર), ૧૦ અનેક શાસ્ત્રસાર સમુચ્ચય, ૧૧ એકાદિ શત પર્યત શબ્દ સાધનિકા, ૧૨ નામકેશ (છ કાંડમાં), ૧૩ પ્રતિક્રમણ બાલા, ૧૪ ગૌતમકુલક હત્તિ (ત્રુટક પત્ર અમારા સંગ્રહમાં), ૧૫ પ્રીતિછત્રીસી (સં. ૧૯૮૮ વિજ્યાદશમી સાંગાનેર, ૧૬ વિસનસત્તરી (. ૧૬૬૮ નાગે, ભુવન ભં.) અને ઉપધાન વિધિ સ્તવ, જેસલમેર ય પરિપાટી સ્ત, નરદેવ ચૌ. સુદર્શન ચૌ કલાવતી ચૌ. શયપણ ઉદ્ધાર, પ્રવચન સારે દ્વાર બાળા, યશેધર સંબંધ, વરાગ્ય તક છે. થલી , ૧૦૮ સ્થાન નામ ગભિત પાર્થ ખ૦ શીલ , દશ ધ લ ટા, શતનાથ વિવાહલો રદ કે પીચ કુતિઓ ઉપલબ્ધ છે. એમણે બનાવેલ એક રાજા - કાકાનેર બંડારમાં છે. જેના મા એમના પૂર્વરચિત પ-૬ પાસેના અને ઉલ્લેખ છે. એમના શિ. રત્નસુંદર શિ. નન્દલાલ કુત 1. અલિંકા વ્યા. (સં. ૧૭૮૯ ફા. સુપ), (૨) . તરંગિણી વૃત્તિ (સાં, ૧૭૮૫ આગરા), (૩) ચૌદ ગુણસ્થાન વિવરણ (સં. ૧૭૮૮ શૈ. સુ. ૩ કાસમપુર જય. ભં), (૪) કે આની એક પ્રતિ શ્રી મોહનલાલ જૈન જ્ઞાસ ભંડાર સુસ્તમાં છે. જે શ્રીમાન મોહનલાલજી મહારાજે સ્વયં શોધેલ છે. અને એની પ્રેસ કોપી ઉ. વિ. સા. પાસે છે. + સંભવ છે આ રાસ તે એમને રચેલ હરિદ્ર રાજ હોય જેમાં, એના પહેલાં ૧ સાયરશેઠ, ૨ દેવરાજ વછરાજ, ૩ નરદેવ, ૪ સુદર્શન, ૫ કલાવતી, ૬ રાયપણી ઉદ્ધાર, અને છ શત્રુંજય રાસ રચ્યાનો ઉલ્લેખ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy