SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ શ્રીવૃજ્યના સગ્રહમાં છે. (૧૦) ધર્મનિધાનાપાધ્યાયઃ–એમનું નામ પણ આગરાવાળા પત્રમાં હાવાથી સં. ૧૬૨૮ પૂર્વે દીક્ષા લીધી હાવાનું નક્કી થાય છે. એમનાં “જીરાવલા પાર્શ્વ-સ્ત.” અને “ચતુર્વિશતિજિન સ્તવન” પ્રાકૃત), શીલે।પદેશમાલા અવસૂરિ ઉપલબ્ધ છે. તેમના શિષ્યા-(૧) સુમતિસુંદરનું શાંતિસ્તવન ( સ’. ૧૬પ૦ કા. સુ. ૧૩ વીરમપુર) અને અન્ય નાની કૃતિઓ ઉપલબ્ધ છે. (૨) ધમકીર્તિ તેઓ સારા કવિ હતા. એમની કૃતિઓ (૧) નેમિરાસ (સં. ૧૬૭૫ ફા. સુ. ૫ રિવ), (૨) મૃગાંક પદ્માવતી ચૌ. (અપૂર્ણ, અમારા સંગ્રહમાં છે), (૩) જિનસાગરસૂરિરાસ (સ. ૧૯૮૧ પોષ સુદી ૫), (૪) ૨૪ જિન ૨૪ એલ-સ્ત, (૫) સાધુ સમાચારી ખાલા૦ (પત્ર ૪ ક્ષમા કલ્યાણ ભંડાર) અને અન્ય કેટલાંય સ્તવનાદિ ઉપલબ્ધ છે. એમના શિષ્ય દયાસાર” હતા. જેમણે શીલવતી રાસ (સ. ૧૭૦૫ ફા. સુ. ૯ વર્લ્ડ્સ ભ. ઈલાપુત્ર ચૌ, (દયાસાર ચૌ.સ. ૧૭૧૦ નભ( ભાદરવા )સુદિ ૯ સુહાવા નગર) અને અમરસેન–વયસેન ચૌ, (સ. ૧૭૦૬ વિજયાદશમી શીતપુર) રચી. ક્ષમાલ્યાણજીના ભંડારમાં છે. ધર્મ કીર્તિ ના વિદ્યાસાર, મહિમસાર, રાજસાર આદિ ખીજાય કેટલાક શિષ્યા હતા. જેમાંના રાજસારસ્કૃત કુલધ્વજરાસ (સં. ૧૭૦૪ આ. સુ. ૫ રવિ) પુંડરીક-કંડરીક સધિ ઉપલબ્ધ છે. (૩) સમયકીર્તિ, એમણે લખેલ સ’. ૧૬૭પ મા. વ. ૧૦ નું “ પચકખાણ-નિયુ કિત” બીકાનેર જ્ઞાન ભંડારમાં છે. એમના શિષ્ય શ્રીસામે “ ભુવનાનન્દ ચૌ.” ( સં. ૧૭૨૫ મા. સુ. ૫ આસનીકેટમાં પેાતાના શિષ્ય સુમતિધર્મ માટે) અનાવી, ૧૮૦
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy