SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન શિ મુકાય ૧૭૩ એમણે નવું ફરમાન સમ્રાટ અકબર પાસેથી પ્રાપ્ત કર્યું, જેને ઉલ્લેખ આ ફરમાન માં સમ્રાટે પોતે કર્યો છે. - સં. ૧૮૬૨ ના ચૈત્રાવદિ ૭ ના જ્યારે બીકાનેરમાં સૂરિ જીએ શ્રીષભદેવસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરી, એ સમયે તેઓ પણ રિજીની સાથે હતા, એમ ત્યાંના લેખો દ્વારા જાણવા મળે છે. સં. ૧૮૬૧ ના લેબમાં પણ એમનું નામ છે. ' સુખ દધ વિદ્વાન કવિ શ્રી સમયસુંદરજીના તેઓ વિદ્યાગુરુ હતા, અને એમણે જ સં. ૧૬૭૧ માં લવેરામાં કવિવરને ઉપાધ્યાય પદ આપ્યું હતું. રાજસમદ્રકૃત “શ્રીજિનહિંસૂરિ ગીતથી જાણવા મળે છે કે સત્ર, જહાંગીરને પિતાની અલૌકિક પ્રતિભાવડે પ્રતિબંધ આપી અભયદાનો ડડુ વગડાવ્યો હતો * સમ્રાટે પ્રસન્ન થઈ પોતાના પિતાનું અનુકરણ કરી મુકરબ ખાન નવાબને મેકલી આચાર્ય મહારાજને યુગપ્રધાનપદ આપ્યું હતું સં. ૧૯૭૦ ના ચાતુર્માસ ગુરુદેવની સાથે બેનાતટ (બીલાડા)માં કર્યો હતો. એ પછી ગચ્છનાયક પદ પ્રાપ્ત કરી * વવવ વાતુરી ગુરુ વુક્ષવી, શાદ સરે ો ની ! अभयदाननउ पडह बजाविया, श्रीजिन िहसू रिन्दो जी ।। २ ।। (રાજ સમુકત ગીત). जेहनी गुण परंपरा चित्तन विषे धरी जहांगीर-सलेम संतुष्ट हृदय थकइ श्रीमुकुर ब खाननइ पोते मोकली महोत्सव पूर्व क युगप्रधान पदवी (दीधी), एहवा श्रीजिनसिहसूरि ॥ [ કવિનરંગસૂરિ રાજ્ય લિખિત ચૌમાસી વ્યાખ્ય ન ] । श्रीसिंघ रे युगप्रधान पदवी लही, आया मुकरब खान रे । साजण मनचिन्या हुआ, मल्या दुरजन मान रे ॥ ४ ॥ (વાંદી હર્ષનંદ કૃત ગીત)
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy