SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન જિનયરિ એક રાજસ્થાની કવિએ શું સુંદર વાક્ય કહ્યુ છે ज्यांरा पंड्या स्वभाव के, जासी जीयसु । नीम न मीठा होय जो, सोंचो गुड़ घीयसु ॥ આ કહેવત સાગરજીને ખરાખર લાગુ પડી, સં. ૧૬૨૯માં એમણે ફરીથી “પ્રવચન પરીક્ષા” નામક વિષમય અને સાહિત્યમાં કલ'ક સમેા એક ગ્રંથ-નિર્માણ કર્યાં. આમાં એમણે અનેક જૈન સ’પ્રદાયાનું ખ'ડન કરી કેવળ પોતાની આચરણવાળાઓને સાચા બતાવવાના નિષ્ફળ પ્રયત્ન કર્યાં. આ ગ્રંથ ઉપરાંત એમણે આજ વર્ષમાં ઈર્ષ્યાપથિકી ષટ્રત્રિંશિકા” અને અને સ. ૧૯૨૮માં “કકિરણાવલી' નામની વૃત્તિ બનાવી. ૧૧૮ 66 "C રઇના સ્વભાવના મનન કરતાં આ વસ્તુ વધારે સંભવિત લાગે છે. ધ સાગર વિષે વધુ જાણવા માટે (1) ધર્માં સાગર ગણરાસ તે શ્રાજિનવિજયજીના મહેપાધ્યાય 'ધ સાગર નામક લેખ ( આત્માનંદ પ્રકાશ પુ. ૧પ) અને એમની ઉત્ર-પ્રફ પણાને માટે “કાગચ્છીય વિદ્વાન કૃત નીચેના ગ્રન્થા જાઓ. *) (૧) કુમુતાહિવિધ જાંગુલી (ર) ત્રિશજપ વિચાર (૩) ૨ હિતોપદેશ (૪) બરખાલ રાસ (૫) સોહમકુલ રત્ન પટ્ટાવલી (૬) કલ્પ સુબોધિકાતિત્ત (૭) વિજય તિલક સૂરિ રાસ (૮) ત્રિંશ-ધ્યસ્થ જ૫ બિચાર (૯) લઘુપુત્રિ શ૪૫ વિચારી (૧૦) ૧૦૮ મે.લ સજ્ઝાય (૧૧) ત્રીસ એલ બાર માલ સંગ્રહ (૧૨) કેવલી સ્વરૂપ સજ્ઝાય (૧૩) વિજયદાન, વિજયહીર અને વિજયસેન સુરિના ૭-૧૨અને ૧૦ ખાલ ઇત્યાદિ. ખરતરગચ્છ વાળાઓએ પેાતાના ગચ્છની આચરણાને સિદ્ધાંતસમ્મત પ્રમાણિત સિદ્ધ કરતાં ધમ સાગરજીના ઉત્સૂત્રોના ખંડન રૂપે. (૧-૨) જય સામજી કૃત પ્રશ્નોત્તરદ્રય (૨૬-૧૪૧ પ્રશ્ન), (૩) શુવિનયજી કૃત કુત મત ખંડન (સં.૧૬૬૫), (૪) એમનીજ ૫૧ એલ ચૌપાઈ સર્દાત્ત તથા (૫) લઘુ તપોટ વિચાર સાર (૬) ધર્માંસાગર ખંડન આદિ શ્રયા બનાવ્યા.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy