SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અકબર પ્રતિમધ કરાવવા કે અનુમેદવાને સર્વથા ત્યાગ. (ર) તમામ પ્રકારના મિથ્યા ભાષણને ઉપરોકત ત્રણ કરણ અને ત્રણ યાગથી ત્યાગ. ૮૫ (૩) કાઈ એ ન દીધી હાય એવી નાનાથી નાની પણ વસ્તુના ગ્રહણને ત્રિકરણ ત્રિયાગથી ત્યાગ, (૪) સમસ્ત પ્રકારની કામવાસનાઓને ઉપરોક્ત ત્રિકરણ, ત્રિચાગથી ત્યાગ. (૫) સમસ્ત પ્રકારના દ્રવ્યેાના માહના ત્રિકરણ, ત્રિચાગથી ત્યાગ. આ કારણે જૈન સાધુ નિન્થ કહેવાય છે. તેથી અમારા માટે આ દ્રવ્ય સર્વથા અગ્રાહ્ય છે. સૂરિજીના આ નિલે’ભી વચના સાંભળી સમ્રાટને અત્યંત હર્ષ અને આશ્ચર્ય થયાં. એ દ્રવ્યને ધકા માં ખચવા માટે સમ્રાટે મંત્રીશ્વર ક ચન્દ્રને સોંપી દીધેા. એમણે એને ઉપયાગ ધર્મ સ્થાનમાં કર્યાં. ધ ગેાખ્ખી પરાયણ સમ્રાટ અકબરના આગ્રહથી સૂરિજીએ ભવિષ્યમાં જૈન ધર્મની વિશેષ પ્રભાવનાના હેતુથી સં. ૧૬૪૯ ને ચાતુર્માસ લાહેારમાં કરવાને નિશ્ચય કર્યો.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy