SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ એમના શિષ્ય વિદ્ઘદૂત્ન શ્રીજિનપાલાપાધ્યાયે+ સ્વરચિત ગુર્વાવલોમાં આપેલ છે. આ પુસ્તકને વાંચતા એમની અપૂર્વ મેધા અને પાંડિત્યના સારા પરિચય મળે છે. સ`ઘપટ્ટકવૃત્તિ, વાઃસ્થલ, સમાચારી, પ’ચિલગીટીકા, તીમાલા, ચતુ‘િશતિજિનસ્તવ, વિધાલાર ઋષભસ્તુતિ, અજિત શાંતિસ્તાત્ર ઇલ્લાલાનિવ), સ્તંભતીર્થી જિજિનસ્તવ (વિશ્વસમવેદ), નૈમિસ્તોત્ર (નૈર્સિ સમાહિતધિયા ), ચિન્તામણિ પાર્શ્વ સ્તાત્ર (જગદ્ગુરુ જગદ્વેવ), ચિંતામણિ પાર્શ્વસ્તત્ર બીજું (ક્રિ કપૂરમય), પાસ્તવ (અગ્ની સ્વ.) મહાવીર દેવસ્તુતિ (સુડેમાડંબરપંચાણુ), મહાવીર સ્તુતિ (પ્રણતસુરનિકાય.) આઢિન્થા એમણેજ રચેલા છે. સંવત્ ૧૨૭૭ અષાઢ સુદિ ૧૦ ના પાલણપુરમાં તેમને સ્વર્ગવાસ થયા પછી મરેંગેટ (મારવાડ) વાસ્તવ્ય ર્મિષ્ઠ ભાંડાગારિક (ભડારી ગાત્રના) નેમિચન્દ્ર (પષ્ટિતક અને જિનવલ્લભ ગીતના કર્તા) ના પુત્ર શ્રીજિનેશ્વરસૂરિજી પટ્ટાધિકારી થયા, એમણે અનેક શિષ્યાને દીક્ષા દીધી, અને જિનાલયેામાં જિનબિંબેની પ્રતિષ્ઠાએ કરી. એમણે સં. ૧૩૧૩માં પાલણપુરમાં + એમણે રચેલ ખીન્ન ાિંતિ ષથે આજે પણ ઉપલબ્ધ થાય છે, સનકુમારચિત્ર મહાકાવ્ય,* પત્થન પ્રકરણ વૃત્તિ× (સ. ૧૨૬૨) ઉપદેશ રસાયન વૃત્તિ× (અ. ૧૨૯૨), દા.શકુલકત્તિ× (સ. ૧૨૯૭), ધર્મશિક્ષા પ્રકરણ વૃત્તિ (સ. ૧૨૯૩, ૫૨ાંગી દિક્ષણ×, ચરી ટિપ્પણ×, 'નવિચારભાર હત્તિ, સાપ્ત ફલ રિવ્યુ, સપ્ત વધ વિધિ, જિનાસિરૂપ ચાસા, એમાંયી × હીરાનીવા ! ગ્રંથ મુદત થઈ ગએલા છે. અને * ! મે ગ્રન્થેનું સંપાદન ૯૫ ધ્યેય વાયસાગરજી કરી : દ્ય છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy