SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ અનેક ગ્રંથો અને તેત્રની રચના કરીને પેાતાની પ્રખર વિદ્વત્તાને સારા એવા પરિચય આપ્યા. ધારા નગરીના રાજા નવને પેાતાની લેાકેાત્તર પ્રતિભાથી એમણેજ 'જિત કરેલા. સં. ૧૧૬૭ ના કાર્તિક વદી ૧૨ ની રાત્રિના ચતુર્થ રે ગેમના દેહવિલય થ્યા. એમના પટ્ટધર પ્રકટપ્રભાવી જ. યુ. પ્ર. દાઢા શ્રીજિનદત્તસૂરિજી થયા, જેમણે અનેક એજૈનોને જૈન બનાવી જૈન શાસનની મહાન પ્રભાવના કરી. એમનું જીવન તેા સુપ્રસિદ્ધજ છે, એથી એ વિષે અત્રે વધુ એટલા માટે નથી લખતા કે એમનુ સ્વતંત્ર જીવનચરિત્ર આલેખવામાં આવશે. ↑ એમણે ૧ સંદેહદાલાવલી, ૨ ગણધર સાર્ધશતક, ૩ ગણધર સપ્તતિકા, ૪ કાત્ર સ્વરૂ૫કુલક, ૫ ચૈત્યવજૈન કુલક ૬ અત્ર)વસ્થા દુક, છ ઉપદેશ રસાયન કુલ, ૮ વિંશિકા અને ચચરી આદિ અનેક ગ્રન્થોની તેમ ૧ સુપરતત્ર્ય સ્તોત્ર, ૨ વિનયનોથી ાત્ર, ૩ સર્વાધિùાતુ રહેતંત્ર, ૪ શ્રુતસ્તવ, પ આધ્યાત્મ ગીત, કે મંત્ર વલ્લભ હું એમના બનાવેલા નાના મેટા ૪૩ અર્થે છે. તે પૈકી ગમ સાહાર, ધ્યા.તિક, સ્વપ્નાષ્ટક વિચાર અને સુપ્રાિ, ચારે ગ્રન્થા અનુપલબ્ધ છે, ને બાકીના ૩૯ ગ્રન્થોનું સંપાદન ભારતી ’તે નામે ઉપાધ્યાય વિનયસાગછ કરી રહ્યા છે, જે ટૂંક સમયમાંજ પ્રકાશિત થશે તેમ + આ નિશાનીવાળા ગ્રન્થા ભિન્ન ભિન્ન સંસ્થાએ તરફથી પ્રગટ થઈ ચૂકયા છે. ( ૩ સં. ) ↑ જણાવતા આનંદ થાય છે કે નાહટા એકૃત શ્રીજિનદત્ત સૂરિજી’તું જીવનચરિત્ર સ્વતંત્રરૂપે પ્રકટ થઈ ચૂકેલ છે. ( ચુ. સ. ) : § સ ંભવત : આ વ્યવસ્થાકુલકજ હશે, કે જે શ્રીજિનચન્દ્રસૂરિજી રચિત છે, ને જેસલમેર તેમજ બિકાનેરના જ્ઞાનભંડારમાં ઉપલેબ્ધ છે. C
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy