SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જ ખ'ધ; અને પ્રભુમાં ચિત્તને ઠરવાનુ ગાઢ બની જાય એટલે એ વીતરાગ પ્રભુમાં ચિત્તની તદ્ન એકએકતા થતાં ભવના અત આવી લાગે. ' આ કવિ કહે છે, સમજ જે ધિરત્નથી મળે, એવું મહાકિંમતી બધિરત્ન, હે પ્રભુ ! તમારા સિવાય કેણુ આપી શકે એમ છે? કેઈ જ નહિ. માટે હું સંભવનાથ પ્રભુ! મને એવા બધિરત્નને પમાડનારા તમારા ચરણુકમળની સેવા આપે; જેથી મારું મન તમારા ચરણમાં જ તમારા જીવન અને તમારી આજ્ઞામાં જ ચાંટયુ રહે, લાગ્યું રહે, ચિત્ત એમાં જ ઠરે, ડૅ'ડક-ટાઢક નિરાંત એમાં જ અનુભવે.’ ભગવાનનાં ચરણમાં ચિત્ત કરી બેસવાથી બધિરત્ન મળે? હા, એનુ કારણ ભગવાનનાં ચરણમાં ચિત્ત સ્થાપવાથી ભગવાનનું જીવન અને સ્વરૂપ તથા ભગવાનની આજ્ઞા જ નજર સામે આવે, મનને એમ થાય કે : અહા ! ભગવાનને સંસારના સુખ વૈભવ કેવા ઊંચા મળેલા ! છતાં પ્રભુને એ ગમતા નહેતા; એના પ્રત્યે પ્રભુને વિરક્તભાવ હતા. એટલે જ અવસર આવી લાગતાં એ બધું પગે વળગેલા કચરાની જેમ ખંખેરી નાખ્યું, છેડી દીધું ! ઉપરથી કાયાની ય માયા એવી છેાડી કે કઠાર તપસ્યા અને ખડા ખડા ધ્યાનમાં તથા ઘેાર પરીસહા અને ઉપસર્ગામાં પેાતાની કાયા પર કાળા કેર વર્તાવ્યેા. કાયાને ગમે તેવા ત્રાસ મળ્યા કે સન્માન મળ્યા, પ્રભુએ કયાંય રાગ દ્વેષ કર્યો નહિ.’ પ્રભુના ચરણમાં મન લગાડીએ એટલે આ બધુ નજર સામે તરવરી આવે તેથી મનને થાય કે જો પ્રભુએ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy