SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. ધમ ખાતામાં દાનવવેક પેાતાનુ ધન છતાં અશર્તાને દાખલે : ( એક ભાઈ મેટી ઉંમરે પત્ની ગુજરી જવાથી બીજી પરણ્યા. નાતના આગેવાનેને લાગ્યું, અત્યારે ભાઈ બીજા લગ્નના આનંદમાં છે, સુખી છે, તેથી લાવા જઈએ એમની પાસે, અને ધર્મ ખાતામાં રકમ કઢાવીએ.’ આગેવાનો જઇને ભાઈને ઘરે ઊભા. ભાઈ એ આવકારતા કહ્યુ’, ‘ પધારે, પધારે, બિરાજો આસન પર.' બેસાડીને પૂછે છે, ‘ માવા, કેમ પધારવુ થયુ ?? ' 6 આગેવાના કહે, આ તો સહેજ મનને થયું કે લાવે શેઠને જરા મળી પ્રેમને સારા ઘરની કન્યા મળી એનાં અભિનદન આપી આવીએ, અને....' એમ કહેતા અચકી ગયા. શેઠ કહે, ખેલે ખેલે, ખેલતાં કેમ અટકી ગયા ?? પેલા કહે, ‘બીજું તે કાંઇ નહિ, પણ ભગવાનની તમારા પર મહેરબાની છે, પૈસા સારા મળ્યા છે, તે જરા આપણી ધ શાળા, પાંજરાપાળ વગેરે તરફ જોવા જેવું છે. એ માટે આપનું ધ્યાન ખેંચવા આવ્યા છીએ.’ 6 ? C શેઠ સમજી ગયા કે, આ પૈસા કઢાવવા આવ્યા છે, એટલે તરત કહે, વાત તમારી સાચી ધમ ખાતાઓમાં દેવુ જોઈ એ. પણ જીએને આ જુનીને મંદવાડ ઘણા ચાલ્યા એમાં પૈસા મા સારા ખરચવા પડયા, પાછુ આ લગન કર્યું... એમાં ય ઠીકઠીક ખરચા ઉપડયા, એટલે હમણાં તમે સમજો જ છે કે નવેા કેટલા ખરચ ઉપડે ? ’
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy