SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ એને મસાણમાં લઈ જઈ મારી નાખવામાં આવશે એમ જાહેરાત કરતાં કરતાં નગરમાં ફેરવે છે. પરંતુ ખૂબી એ કે લોકો બધાજ આ સાચું માની લેતા નથી ! કેટલાયને આની નિર્દોષ આકૃતિ અને રુદન રેવરાવી જાય છે. એમ લેકોના રડવા વચ્ચે થઈને આને ચંડાલે વડે લઈ જવામાં આવે છે. રાષિદત્તા તલવારની ધાર નીચે: લોક રડે તેથી ત્રાષિદત્તાને શું? એને કઈ બચાવનાર મળે? રાજાના કડક આદેશની સામે કેઈની બચાવ માટે આગળ આવવાની મજાલ નથી. ખુદ રાજકુમારનું ગજુ નહિ, તે બીજાની શી વાત ? જીવની આ અશરણ દશા કેવી? કર્ષિદાને ઠેઠ મસાણમાં લઈ જઈ ખડી કરવામાં આવી. ત્યાં સૂર્યાસ્ત થઈ જઈ રાત્રિ શરૂ થઈ ગઈ છે. ચંડાલેએ હર્ષિદત્તાને ફમશાનમાં ખડી કરી, હવે એને હણી નાખવા માટે ચકમકતી તલવાર કાઢી ઉગામે છે. વિચારે કષદરાની અત્યારે માનસિક પરિસ્થિતિ. અષિદત્તા નિરાધાર ઊભી છે. દિલને દુખનો પાર નથી. ઊંચે આભ, નીચે ધરતી, ને આસપાસ ચંડાલ સિવાય કોઈ નથી; વિકરાળ મસાણભૂમિ છે. અહીં હવે આ ખ સામે તલવારની ચકમકતી ધાર, એને કમકમતે ઘા, સીધું કપાઈ મરવાનું અને મેત પામવાનું દેખાઈ રહ્યું છે. કેઈ બચાવનાર દેખાતું નથી. થી પોતાનો પતિ બચાવનાર, કે નથી કોઈ નગરને દયાળુ નગરશેઠ વગેરે ય બચા વાવાળ. ચંડાળ જાણે યમરાજ તે એના હાથમાં સપડાઈ સંપદા તદ્દન અશરણુનરાધાર ઊભી છે. કદાચ પતિએ જ મારી નાખી હતી તે એને જે દુઃખ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy