SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ રાતના બહાર નીકળી કેઈ ન જાણે એ રીતે એક માણસને મારી માંસ ખાઈ કરી લેહી પણ પી કરીને પછી પોતાના સ્થાને જઈ સૂઈ જાય છે. હવે આપને તપાસ કરાવવી હોય તે ગુપ્તચરે દ્વારા રાતે એની ખાનગી તપાસ કરાવે.” જોગણીએ આમ કહી રાજાને ભ્રમિત કરી નાખે. એનાં મનને થયું કે “આ શું? પણ સંભવ છે વનમાં જ ઊછરેલી એટલે આવી કોઈ આદત હોય, અને એ યાદ આવી જતાં આવું કામ ચાલું કર્યું હોય. લાવ ત્યારે પહેલાં ખાનગીમાં તપાસ કરાવવા દે કે ત્રાષિદત્તા શું કરે છે એમાં આનાં સ્વપ્નની સત્યતા-અસત્યતા વર્તાઈ જશે.” એ વખતે કુમાર પાસે બેઠા છે તેથી કુમારને કહે છે, “આજે તું અહીં જ સૂઈ રહેજે. માણસે તપાસ કરી લેશે ને જેશે કે શું બને છે?” કુમારને ચિંતા થઈ કે, “ગમે તે કઈ દેવી ઘટના તે બની જ રહી છે, તો સંભવ છે આજ રાત્રે ય બને ! પણ એમાં નિર્દોષ ઋષદત્તાનું બિચારીનું શું થશે ?” પરંતુ ચિંતા કરીને શું કરે? પિતાની આ તપાસ આગળ બોલાય એવું નથી, અને હવે ત્રષદત્તાને અશુભેદય ચાલુ થાય છે. ગુપ્તચર &ષદનાની તપાસ રાખે છે. : પત્યું, રાતના ગણીએ આજુબાજુવાળા સને અવસ્વાપિની નિદ્રાથી ઊંઘાડી દીધા, અને એક માણસની હત્યા, એના શરીરમાંથી માંસના ટુકડા અને લેહી લેવાનું, પછી ઋષિદત્તાના મુખ પર લોહીના છટકાવ કરવા, એના એશકે માંસના ટુકડા ૧૩
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy