SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર જાણનારા જોગી સંન્યાસીઓ હોય છે. માટે એક આદેશ કરે કે એક વાર તે બધા જોગી-સંન્યાસીઓને આ નગરમાંથી રવાના કરાવી દો. પછી જોઈએ આવું બને છે કે કેમ ?' દિવાનની સલાહ ઉપર રાજાએ જૈન સાધુ-સાધ્વી સિવાય બીજા બધા જોગી-સંન્યાસીઓને નગરમાંથી રવાના કરાવી દીધા, અને નવા આવતા બંધ રખાવ્યા, આમ છતાં પેલી સુલ સાગણ તે હવે ગણના વેશે નહિ, પણ એક ગૃહસ્થના વેશે રહે છે, તે એને કેણ બહાર કાઢે ? એમ એ એનું ગોઝારું કૃત્ય રોજ એક માણસને મારવાનું ચાલુ રાખે છે, હવે દિવાન શું કરે, ને રાજા ય શું કરે? પડયા મુંઝવણમાં. બીજી બાજુ કનકર ત્રાષિદત્તાનું મેં લેહીલીંપેલું જોવા છતાં એના પર વહેમ લઈ જવા તૈયાર નથી. જે ગણું શું કરે ? ગણને બીજો દાવ :બસ, હવે જોગણી એક સદ્દગૃહસ્થ બાઈના વેશે રાજા પાસે ઊપડી, અને કહે છે -મહારાજા! મને એક સ્વપ્ન આવ્યું છે, અને એમાં આ રેજની હત્યાનો ભેદ ખુલે થયે છે.” રાજા તે એ રહસ્ય પકડવા માટે ઇંતેજાર હતે જ, એટલે પૂછે છે, “બેલે, શું સ્વપ્ન જોયું ?” જેગણ કહે, “સ્વપ્નમાં મને એક દેવ કહી ગયે કે રાજાએ જોગી-સંન્યાસીઓને નકામા કાઢી મૂક્યા છે. હત્યારી કષિદત્તા જ આ અઘેર કૃત્ય કરનારી છે. કુમાર સાહેબ જે ત્રષિદત્તાને પરણું લાવ્યા છે, એ મૂળ તે વનમાં જ ઉછરેલી એટલે રાક્ષસી જેવી; વળી કાંક જંતર-મંતર જાણતી હશે તેથી
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy