SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ વિચાર છે? મર્મ વિના ધમ ફળે ? ઘઉંના દાણામાંથી કીડીએ મમ કોચી લીધુ હોય, તે। એ દાણા વાવવાથી ઊગે ? એન પર પાક આવે ? ના, તે જો મર્મ વિનાના એક ઘઉંના દાણા ય ન ફળે, તે મમ વિનાને ધર્મ શી રીતે ફળે ? અગર કહો કે, અમે ધને! મમં 6 સમજીએ છીએ, ’ તા એટલા ધર્મને મમ શું? કહા ને ધર્માંને મ એટલે, પાપ પ્રવૃત્તિમાંથી સારી પ્રવૃત્તિમાં આવવું” ના, એમ તે આપણે અનંતી વાર સારી પ્રવૃત્તિમાં આવ્યા, છતાં હજી ભવાટવીમાં રખડતા કેમ ? ધો સ હાથ આવ્યા પછી અનંત કાળ ભટકવાનુ રહે નહિ. ધ ના મમ વીતરાગતાના ઉદ્દેશ, વિષયલ પઢતા પર કાપ :— માટે કહો, ધર્મના મહાથ લાગ્યા નહાતા, તેથી ભટકતા જ રહ્યા. જીએધા મઆ, કે વીતરાગ પ્રભુનાં ચરણ પકડવા, વીતરાગતાને આગળ કરવી, ધ સાધ નાનાં ફળ તરીકે વીતરાગતાને નજર સામે રાખ્યા કરવી. પાપ પ્રવૃત્તિ મૂકી ધર્મ પ્રવૃત્તિ કરીને શું જોઈએ છે? શા માટે ધર્મ કરી રહ્યા છે ? આના જવાબ આ, કે ક્રમશઃ રાગ-દ્વેષમનતા-તૃષ્ણા–આસક્તિ-વિષયલ પટતા ને કષાયાવેશ આછા થતા આવે; જેથી એક દિવસ એ સથા નષ્ટ થઇ વીતરાગ બનાય, અને આ સંસારજાળ અને જન્મ-મરણની જંજાળને અંત આવે. એટલા માટે પાપપ્રવૃત્તિ મૂકીને ધર્મ-પ્રવૃત્ત કરીએ છીએ.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy