SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જગતની વસ્તુ પર ખેદ ન કરાય. “જગત” શબ્દ પ્રમાણે વસ્તુ જંગમન–પુનઃ પુનઃપરિવર્તને સ્વભાવ બોવે એમાં ખેદ કરે એ મૂઢતા છે. કનકરથ રાજકુમારે નવી પત્ની વિદત્તાને આશ્વાસન આપ્યું અને રસાલા સાથે પાછો વળે. પિતાને આગ્રહ હતું કે એક સારી રાજકન્યાને પરી આવો. તે આ મળી તો હવે રુકિમણીને પરણવા જવાનું શું કામ છે? “રાણી એકથી બે ભલી, ના, કુમારમાં આવી વિષયલંપટતા નથી. જે જે ડર નથી કે છે કરીને કદાચ પરસ્પર લડી મરે છે ? એ ડર સામાન્ય માણસને ત્યાં. આ તે રાજા, એટલે મોટા ઠઠારા-વૈભવવાળ અને પાછે સત્તાધીશ. એને ત્યાં બે પત્નીઓને પરસ્પર લડી હળી સળગાવવાનું જરાય ચાલી ન શકે. -ત્તાની રૂએ રાજા એને તગેડી જ મૂકે. આ સંસારમાં વૈભવ ઠઠારે અરે ! સત્તાનાં અંજામણ અને ! માટે સંસાર અસાર, આજે દેખા જગતમાં એનાથી અંજાયેલી પત્ની, પુત્ર સ્નેહી પરિવાર કેવા હશે હશે ગુલામની જેમ વતે છે! અરે! વૈભવી અને સત્તાધીશ બનેલા દીકરાની ગુલામીઓ બાપને કેવી કરવી પડે છે! આ સંસાર અસાર નહિ ? ધમના ઘરમાં આ અંજામણ નહિ એટલે ગુરુની એવી તાબેતારો કોણ વેઠે ? હા, ગુરુના ગુણેનું અંજામણ હોય ધર્મનો ભારબેજ માથે હોય એ તે ગુરુની આગળ નમ્રપણે તેં. પણ એ કેટલાને? ને કેટલા પ્રમાણમાં ? આજના
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy